Daily Archives: June 21, 2021

રાહત પહોંચાડવુ ફર્ઝ છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મેં તો હંમેશા આ વાતનો ખ્યાલ રાખ્યો કે શરીઅતનાં હુદૂદથી વધીને ન હોય એટલા માટે મેં પોતાના બુઝુર્ગોની જૂતીઓ ઉઠાવવાની ખિદમત નહી કરી, માત્ર આ ખ્યાલથી કે તેઓ પસંદ નહી કરતા હતા ક્યાંક એમને તકલીફ ન થાય અને તકલીફ પહોંચાડવુ શરીઅતની …

વધારે વાંચો »