Daily Archives: June 30, 2021

સૂરતુલ ઝિલઝાલની તફસીર

જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે...

વધારે વાંચો »