એતેકાફ ની હાલતમાં સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– શું મોઅતકિફ (સુન્નત એઅતેકાફ કરવા વાળા) નાં માટે સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?

જવાબ- સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ નથી.

અગર મોતકિફ સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળશે, તો તેનો એઅતેકાફ (સુન્નત એઅતેકાફ) ફાસિદ થઈ જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(وحرم عليه ) أي على المعتكف اعتكافا واجبا أما النفل فله الخروج لأنه منه له لا مبطل كما مر ( الخروج إلا لحاجة الإنسان ) طبيعية كبول وغائط وغسل لو احتلم ولا يمكنه الاغتسال في المسجد كذا في النهر (الدر المختار مع رد المحتار ٢/٤٤٤-٤٤٥, الفتاوى الهندية ١/٢١٢)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/589

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …