ગુસલ આપતા સમયે મય્યિતને જેવી રીતે પણ રાખવુ આસાન હોય, એવી રીતે તેને રાખો. તેનાં માટે કોઈ ખાસ દિશા જરૂરી નથી...
વધારે વાંચો »(૪) જનાઝાથી સંબંઘિત મસઅલા
શહીદ પર ગુસલ વાજીબ નથી, તેથી અગર કોઈ માણસની હત્યા કરી દેવામાં આવી હોય, તો તેને તેનાં લોહીની સાથે દફન કરી દેવામાં આવશે અને તેને ગુસલ આપવુ વાજીબ નહી થશે...
વધારે વાંચો »(૩) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
સવાલઃ શું મય્યિતનાં નજીકની સંબંઘી ઔરતો તઅઝિયત કરે અથવા મોહલ્લાની બીજી ઔરતોં પણ તઅઝિયત કરી શકે છે? જવાબઃ તઅઝિયત સુન્નત છે અને તઅઝિયતની સુન્નત મય્યિતનાં નજીકનાં રિશ્તેદારોની સાથે ખાસ નથી, બલકે મય્યિતનાં કરીબી રિશ્તેદાર અને તે લોકો જેઓ મય્યિતનાં રિશ્તેદાર નથી બઘા તઅઝિયત કરી શકે છે....
વધારે વાંચો »(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે? શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળા અને મેહમાનોનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?...
વધારે વાંચો »(૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
શું સ્થાનિય લોકો(વસ્તીવાળાઓ) નાં માટે મય્યિતનાં ઘરે ખાવાનું ખાવુ જાઈઝ છે?...
વધારે વાંચો »મરઝુલ મૌત
અગર કોઈ માણસ મરઝુલ મૌતમાં હોય, પણ તે બીજા કોઈ કારણસર મરી જાય (દાખલા તરીકે તે કેન્સરનાં છેલ્લા સ્ટેપમાં સપડાયેલો હોય, પણ તે ગાડી સાથે અકસ્માતમાં મરી જાય) તો પણ તે બીમારીને “મરઝુલ મૌત” કેહવામાં આવશે...
વધારે વાંચો »મુસલમાનની ગર્ભવતી ખ્રિસ્તી કે યહૂદી બિવીને ક્યાં દફન કરવામાં આવે?
અગર ગર્ભવતી ઔરત મરી જાય અને તેનાં પેટમાં બાળક જીવિત હોય, તો બાળકને ઓપરેશન મારફતે કાઢવામાં આવશે અને અગર બાળક જીવિત ન હોય, તો તેને કાઠવામાં નહી આવશે.۔۔
વધારે વાંચો »આશૂરાનાં દિવસે ઘરવાળાઓનાં માટે તોહફાઓ ખરિદવા
સવાલ– શું આશૂરાનાં દિવસે ઘરવાળાઓનાં માટે તોહફાઓ ખરિદવુ જાઈઝ છે અથવા નથી?
વધારે વાંચો »આશૂરાની મહત્તવતા
સવાલ– કેટલાક લોકોનો અકીદો છે કે મુહર્રમનો મહીનો હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર સોગ (ગમ) મનાવવાનો મહીનો છે અને અમુક લોકોનો ખ્યાલ છે કે મુહર્રમનો મહીનો ખુશી મનાવવાનો અને ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરવાનો મહીનો છે. શું આ બન્ને માંથી કોઈ વાત હદીસ શરીફથી સાબીત છે? મહરેબાની કરીને …
વધારે વાંચો »હઝરત હુસૈન (રદિ.) નાં માટે આશૂરાનાં દિવસે રોઝો રાખવુ
સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને સવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા સવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?
વધારે વાંચો »