અગર મય્યિતનાં નખોનાં ઉપર નેઇલ પોલીશ લાગેલી હોય, તો શું ગુસલ આપવા વાળા માટે તેને કાઢવુ જરૂરી છે?...
વધારે વાંચો »(૮) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
સવાલઃ- મય્યિતને ગુસલ કોણે આપવુ જોઈએ? ઘણી વાર મય્યિતનાં ગુસલનાં સમયે અમુક લોકો માત્ર જોવા માટે આવી જાય છે, જ્યારે કે મય્યિતનાં પરિવાર વાળા તેને પસન્દ નથી કરતા, તો મય્યિતનાં પરિવાર વાળા શું તે લોકોને મનાઈ કરી શકે છે?...
વધારે વાંચો »(૭) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અમુક જગ્યાવો પર આપણે જોઈએ છે કે જ્યારે મય્યિતને ગુસલ આપવામાં આવે છે, તો તેનુ સતર ખુલી જાય છે શું આ દુરૂસ્ત છે?...
વધારે વાંચો »(૬) જનાઝાથી સંબંઘિત મસઅલો
મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો (હાથ, પગ, નાક અને ઘુંટણો) પર કાફૂર લગાવવુ મુસ્તહબ છે. અલબત્તા કાફૂરનો પેસ્ટ બનાવવુ અને તેને મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો પર લગાવવુ દુરૂસ્ત નથી, કારણકે આ સુન્નતનાં ખિલાફ છે અને મય્યિતનાં ચેહરા અને બીજા અંગો તેનાંથી ખરાબ દેખાય છે...
વધારે વાંચો »(૫) જનાઝાથી સંબંઘિત મસઅલાવો
ગુસલ આપતા સમયે મય્યિતને જેવી રીતે પણ રાખવુ આસાન હોય, એવી રીતે તેને રાખો. તેનાં માટે કોઈ ખાસ દિશા જરૂરી નથી...
વધારે વાંચો »(૪) જનાઝાથી સંબંઘિત મસઅલા
શહીદ પર ગુસલ વાજીબ નથી, તેથી અગર કોઈ માણસની હત્યા કરી દેવામાં આવી હોય, તો તેને તેનાં લોહીની સાથે દફન કરી દેવામાં આવશે અને તેને ગુસલ આપવુ વાજીબ નહી થશે...
વધારે વાંચો »(૩) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
સવાલઃ શું મય્યિતનાં નજીકની સંબંઘી ઔરતો તઅઝિયત કરે અથવા મોહલ્લાની બીજી ઔરતોં પણ તઅઝિયત કરી શકે છે? જવાબઃ તઅઝિયત સુન્નત છે અને તઅઝિયતની સુન્નત મય્યિતનાં નજીકનાં રિશ્તેદારોની સાથે ખાસ નથી, બલકે મય્યિતનાં કરીબી રિશ્તેદાર અને તે લોકો જેઓ મય્યિતનાં રિશ્તેદાર નથી બઘા તઅઝિયત કરી શકે છે....
વધારે વાંચો »(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે? શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળા અને મેહમાનોનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?...
વધારે વાંચો »(૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
શું સ્થાનિય લોકો(વસ્તીવાળાઓ) નાં માટે મય્યિતનાં ઘરે ખાવાનું ખાવુ જાઈઝ છે?...
વધારે વાંચો »મરઝુલ મૌત
અગર કોઈ માણસ મરઝુલ મૌતમાં હોય, પણ તે બીજા કોઈ કારણસર મરી જાય (દાખલા તરીકે તે કેન્સરનાં છેલ્લા સ્ટેપમાં સપડાયેલો હોય, પણ તે ગાડી સાથે અકસ્માતમાં મરી જાય) તો પણ તે બીમારીને “મરઝુલ મૌત” કેહવામાં આવશે...
વધારે વાંચો »