ફતવાઓ

કુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી

સવાલ– એક સહીહ સાલીમ જાનવર વાજીબ કુર્બાનીનાં માટે ખરીદવામાં આવ્યુ. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુર્બાનીનાં થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુર્બાની દુરુસત છે?

વધારે વાંચો »

ઘાભણ જાનવરનાં પેટથી ઝબહ કરવા બાદ નિકળવા વાળા બચ્ચાનો હુકમ‎

સવાલ– કુરબાનીનું જાનવર ઝબહ કરી દેવામાં આવ્યુ. ઝબહ કરવા પછી તેનાં પેટમાંથી બચ્ચુ નિકળ્યુ તો તેનું શું હુકમ છે?

વધારે વાંચો »