સવાલ– એક ગરીબ માણસે (જેના પર કુરબાની વાજીબ નથી) કુરબાની માટે સહીહ સલીમ જાનવર ખરીદ્યું. કુરબાનીના થોડા દિવસ પહેલા જાનવર નો પગ ભાંગી ગયો અથવા તેમાં કોઈ એવી ખામી આવી ગઈ જે કુરબાની માટે માને’ (અડચણરૂપ,રુકાવટ) ગણાય છે, તો શું આ ગરીબ માણસ માટે આવા જાનવરની કુરબાની કરવું યોગ્ય છે?
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરનાં ભાગોને વેચવુ
સવાલ– એક વ્યક્તિએ કુરબાની માટે બળદ ખરીદ્યો. તે ખરીદ્યા પછી, તેણે ઇરાદો કર્યો કે જો કોઈ તેની સાથે આ કુરબાની ના પ્રાણીમાં ભાગ લેશે, તો તેને હિસ્સો વેચી દેશે. તો શું તેના માટે તે જાનવરના હિસ્સા ને વેચવાની છૂટ રહેશે?
વધારે વાંચો »નાબાલિગનાં માલથી નફલ કુર્બાની કરવુ
સવાલ- શું વાલિદ (પિતાજી) માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી તેમના માલમાંથી નફલ કુરબાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »વાલિદ(પિતા) નું પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ
સવાલ– શું વાલિદ (પિતા) નાં માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »ટૂટેલા સીંગડાવાળા જાનવરની કુર્બાની
સવાલ– શું તૂટેલા શિંગડાવાળા પ્રાણીની કુરબાની માન્ય છે?
વધારે વાંચો »કુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી
સવાલ- એક સહી-સાલીમ જાનવર વાજીબ કુરબાનીના માટે ખરીદવામાં આવ્યું. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુરબાનીના થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુરબાની દુરુસત છે?
વધારે વાંચો »ખંજવાળ વાળા જાનવરની કુર્બાની
સવાલ– શું ખંજવાળ વાળા જાનવરની કુર્બાની જાઈઝ છે?
વધારે વાંચો »જન્મજાત વગર કાનનાં જાનવરની કુર્બાની
સવાલ– જે જાનવરનાં જન્મજાત કાન ન હોય, તો શું તેની કુર્બાની જાઈઝ છે?
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરની ઉમર
સવાલ– કેટલી ઉમરનાં જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
વધારે વાંચો »કુરબાનીનાં જાનવરમાં ભાગોની સંખ્યા
સવાલ– ગાય, બળદ, ભેંસ અને ઊંટમાં કેટલા ભાગ દુરૂસ્ત છે?
વધારે વાંચો »