સવાલ- હું જાણું છું કે મર્દ માટે ચાંદીની વીંટી પહેરવી જાઇઝ છે, પરંતુ શું માણસ માટે ચાંદીનુ કંગન પહેરવુ જાઇઝ છે? જવાબ- ચાંદીની બંગડી, કંગન વગેરે પહેરવુ જાઇઝ નથી. મર્દને માત્ર એક ચાંદીની વીંટી પહેરવાની અનુમતિ (ઇજાઝત) છે, જે એક મિસ્કાલ (4.374 ગ્રામ) કરતાં વધુ ન હોય. ચાંદીની વીંટી સિવાય, …
વધારે વાંચો »ફર્ઝ ગુસલ વખતે કાનની બૂટના સૂરાખના અંદરના ભાગને ધોવુ
સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, ઔરત જ્યારે ફર્ઝ ગુસલ કરે ત્યારે કાનની લોબ અથવા બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે. (કાનની બૂટ= તે નરમ ગોશ્ત જે કાનનો નીચલો હિસ્સો છે, કાનની લોબ) અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (الفصل الأول …
વધારે વાંચો »ઇસ્તિબરા શું છે?
સવાલ: ઇસ્તિબરા શું છે અને શું ઇસ્લામમાં તેની ઇજાઝત છે? જવાબ: ઇસ્તિબરા એટલે કઝાએ-હાજત પછી એટલી રાહ જોવી કે પેશાબના બાકી ટીપાં નીકળી ગયા હોવાની ખાતરી થઇ જાય. ઇસ્લામમાં આની ન ફક્ત ઇજાઝત છે; બલ્કે એક મહત્વપૂર્ણ બાબત છે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. يجب الاستبراء بمشي أو تنحنح أو …
વધારે વાંચો »ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો વગેરે વાંચવું
સવાલ – શું કઝાએ-હાજત વખતે ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો, મેગેઝિન વગેરે વાંચવું અથવા ફોન અને ઈન્ટરનેટ વગેરે વાપરવુ દુરૂસ્ત (સહીહ) છે? જવાબ – ટોયલેટ-બાથરૂમ કઝાએ-હાજત (શૌચકર્મ) માટે છે, તેમાં ફોન વગેરેનો ઉપયોગ અથવા પેપર વગેરે વાંચવુ મુનાસિબ નથી. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: …
વધારે વાંચો »બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી
સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી રાખે છે, તો આ અંગે શરીઅતનો શું હુકમ છે? જવાબ: ઝિયારતના તવાફને કુરબાનીના દિવસો પછી સુધી કોઈ પણ શરઈ કારણ વગર મુલતવી કરવું જાઈઝ નથી. જો કોઈ વિલંબ કરે છે, તો તે ગુનેહગાર થશે અને …
વધારે વાંચો »ઝિયારત કે ઉમરાહનો તવાફ વજુ વગર કરવો
સવાલ: જો કોઈ વ્યક્તિ વુઝૂ કર્યા વિના તવાફ-એ-ઝિયારત અથવા ઉમરાનો તવાફ કરે, તો તેના સંબંધમાં શરિયતમાં શું હુકમ છે? જવાબ: તેના પર એક દમ વાજીબ થશે; પરંતુ, જો તે તવાફનું પુનરાવર્તન (રિપીટ) કરે છે જે તવાફ તેણે વુઝૂ કર્યા વિના કર્યો હતો, તો વાજીબ થયેલ દમ તેના પરથી હટી જશે. …
વધારે વાંચો »તવાયફ દરમિયાન અશુદ્ધ કરવું
સવાલ: જો તવાફ કરતી વખતે વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે શું કરવું જોઈએ? જવાબ: જો તવાફ દરમિયાન કોઈ વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે તરત જ ફરીથી વુઝૂ કરવું જોઈએ અને ફરીથી તવાફ શરૂ કરવો જોઈએ. જો તે ઈચ્છે તો તે જ જગ્યાએથી ફરી તવાફ શરૂ કરી શકે છે …
વધારે વાંચો »માસિક ધર્મ દરમિયાન તવાયફ કરવી
સવાલ: એક ઔરત હાઇઝા છે (માસિક સ્ત્રાવમાંથી પસાર થઈ રહી છે) અને તેણે તવાફ-એ-ઝિયારત કરવુ છે, પરંતુ તે પરત ફરવાની તારીખ પછી જ હૈઝ (માસિક સ્રાવ) થી પાક થશે, જ્યારે કે તેની ફ્લાઈટ બુક છે, તો શું તેના માટે છૂટ છે કે હૈઝની હાલતમાં તવાફ-એ-ઝિયારત કરે અને દમ અદા કરી …
વધારે વાંચો »હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?
સવાલ- બાલ-બચ્ચા વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?
વધારે વાંચો »મૈય્યતની કબર
(૧) મૈય્યતને ઘરમાં દફન કરવામાં ન આવે, પછી તે નાબાલિગ હોય કે બાલિગ , નેક હોય કે ન હોય. ઘરની અંદર દફન થવું એ નબીઓની વિશેષતા અને નબીઓના માટે ખાસ છે. (૨) કબરને ચોરસ બનાવવી મકરૂહ છે. કબરને ઊંટની કોહાનની જેમ થોડુ ઊંચુ કરવુ મુસ્તહબ અને પસંદીદા છે. કબરની ઊંચાઈ …
વધારે વાંચો »