ફતવાઓ

વુઝૂમાં પગની આંગળીઓનો ખિલાલ કરવાની રીત

સવાલ: પગની આંગળીઓનો ખિલાલ કરવાની સાચી રીત શું છે? જવાબ: ડાબા હાથની નાની આંગળીને પગની આંગળીઓની વચ્ચે દાખલ કરો. જમણા પગની નાની આંગળીથી ખિલાલ શરૂ કરો અને ડાબા પગની નાની આંગળી પર ખતમ કરો. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. عن المستورد بن شداد رضي الله عنه قال رأيت النبي صلى …

વધારે વાંચો »

ઝુહર (Zuhr) પહેલાંની છૂટી ગયેલી સુન્નતો ઝુહર પછી અદા કરવી

સવાલ: જો મારી ઝુહર પહેલાંની ચાર રકાત સુન્નત નમાઝ છૂટી ગઈ હોય, તો હું તે ચાર રકાત ક્યારે પઢું? શું ઝુહર પછીની બે રકાત સુન્નત પહેલાં પઢું કે પછી બે રકાત સુન્નત પઢ્યા બાદ પઢું? જવાબ: તમે આ ચાર રકાત સુન્નતને ઝુહર પછીની બે રકાત સુન્નત નમાઝ પઢ્યા પછી અદા …

વધારે વાંચો »

સુન્નતે-મુઅક્કદહ ન પઢનાર

સવાલ: જો કોઈ માણસ માત્ર ફર્ઝ નમાઝ પઢે અને સુન્નતે-મુઅક્કદહ પઢવાનું છોડી દે તો તેનો શું હુકમ છે? શું સુન્નતે-મુઅક્કદહ છોડીને ફક્ત ફર્ઝ નમાઝ પઢવી ગુનો છે? જવાબ: જો કોઈ ફર્ઝ નમાઝ પઢવા પર જ બસ કરે (એટલે કે ફર્ઝ નમાઝ જ પઢે) અને વાજીબ નમાઝ (વિત્રની નમાઝ) અને સુન્નતે-મુઅક્કદહ …

વધારે વાંચો »

વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ

સવાલ: શું વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે? જવાબ: વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે; પરંતુ, મસ્જિદના આદાબમાંથી છે કે વુઝ઼ૂ સાથે મસ્જિદમાં દાખિલ થવુ જોઈએ અને જ્યાં સુધી મસ્જિદમાં રહે વુઝ઼ૂ સાથે રહેવું જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ﴿الحج: ٣٢﴾ …

વધારે વાંચો »

નમાજ઼ના સજદામાં દુઆ

સવાલ: સુન્નત અને ફર્જ઼ નમાઝના સજદા દરમિયાન હું કઈ દુઆ પઢી શકું? અને, શું હું નફલ નમાઝના સજદા દરમિયાન અંગ્રેજીમાં દુઆ માંગી શકું? જવાબ: ૧. સુન્નત અને ફર્જ઼ નમાઝના સજદા દરમિયાન, તમે કુરાન અને હદીસમાં જોવા મળતી બધી દુઆઓ અરબીમાં માંગી શકો છો. ૨. નફલ નમાઝના સજદા દરમિયાન, તમે અંગ્રેજીમાં …

વધારે વાંચો »

મસબૂક પાછળ નમાઝ

સવાલ: ઇમામના સલામ ફેરવી દીધા પછી, મસબૂક તેની છૂટી ગયેલ રકાત પઢી રહ્યો છે. એક જણ (જેની જમાત છૂટી ગઈ છે) નમાઝમાં મસબૂક સાથે જોડાય જાય છે અને તેની પાછળ નમાઝ પઢવા લાગે છે, તો મસબૂકની પાછળ નમાઝ પઢનારની નમાઝનો શું હુકમ છે? તેવી જ રીતે, જો કોઈ સુન્નત અથવા …

વધારે વાંચો »

પહેલી સફમાં બાળકો

સવાલ: પહેલી સફમાં મર્દો સાથે ઉભા રહેલા બાળકો અંગે શરિયતનો શું હુકમ છે? શું આ જાયઝ છે? જવાબ: બાળકોએ મર્દોની સફોમાં નમાઝ ન પઢવી જોઈએ; તેના બદલે, બાળકો મર્દોની સફોની પાછળ એક અલગ સફ બનાવીને નમાઝ પઢવી જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. عن عبد الرحمن بن غنم، قال: قال …

વધારે વાંચો »

વિમાનમાં નમાઝ પઢવી

(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો નમાઝ પઢવાનો સહી તરીકો ક્યો છે અને દરેક નમાઝને કઈ જગ્યાના સમય મુતાબિક પઢું? જવાબ: ફર્ઝ અને વિત્રની નમાઝ કિબ્લા તરફ મુખ રાખીને, બધા રુકુનો સાથે પઢવી જોઈએ. તમારે દરેક નમાઝ તેના મુકર્રર (નક્કી કરેલ) …

વધારે વાંચો »

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? કેટલાક લોકો કહે છે કે તે મુસ્તહબ છે. તેમની દલીલ શું છે? અને આમ કરવા માટે સામાન્ય લોકોને તર્ગીબ આપવી જોઈએ કે નહીં? જવાબ: દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ સુન્નત છે. આ હદીસ સુનને-નસાઈથી સાબિત છે. …

વધારે વાંચો »

હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાને-કરીમના તર્જુમાને પઢવાનો હુકમ

સવાલ: જો કોઈએ હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદનો તર્જુમો પઢ્યો, પરંતુ તેણે તે જાણીજોઈને ન કર્યું; તે કોઈ એવી વસ્તુ પઢી રહ્યો હતો જેમાં કુરાને-કરીમની આયતનો તર્જમો લખેલો હતો. જવાબ: હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદની તિલાવત કરવી કે તેને ટચ કરવુ જાઈઝ નથી. તેવી જ રીતે, હૈઝની હાલતમાં …

વધારે વાંચો »