સવાલ-: શું જાયદાદ (મિલકત) અને ફ્લેટ વગૈરહ પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »શાબાનની પંદરમી રાતની ફઝીલત
સવાલઃ- મેં એક અરબ શૈખથી સાંભળ્યુ છે કે શબે બરાત ની ફઝીલતના સિલસિલામાં જેટલી પણ હદીસો વારિદ થઈ છે તે બઘી ઝઈફ છે, અને તેમાંથી કોઈ હદીસ સહીહ નથી. તેથી આપણે તે રાતમાં અને તેનાં આગલા દિવસેને મહત્તવતા (અહમિયત) આપવાની જરૂરત નથી. શું આ વાત દુરૂસ્ત છે? જો શબે બરાઅતના …
વધારે વાંચો »જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૩)
મય્યિતને ગુસલ આપતા સમયે ઝિકર કરવુ સવાલઃ- મય્યિતને ગુસલ આપતા સમયે દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ કેવુ છે? જવાબઃ- મય્યિતને ગુસલ આપતા સમયે ઊંચા અવાજથી દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ સુન્નતથી ષાબિત નથી. અલબત્તા ગુસલ આપવા વાળાને જોઈએ કે તે પોતાનાં મનમાં અલ્લાહ તઆલાને …
વધારે વાંચો »(૧૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
પાણી મૌજૂદ ન હોવાની સૂરતમાં મય્યિતને તયમ્મુમ કરાવવુ સવાલઃ- અગર પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને કેવી રીતે ગુસલ આપવામાં આવે? જવાબઃ- અગર એક શરઈ માઈલનાં મસાફતનાં બકદર (અથવા તેનાંથી વધારે) પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને તયમ્મુમ કરાવવામાં આવશે. [૧] વુઝૂની હાલતમાં મય્યિતને ગુસલ આપવુ સવાલઃ- જે લોકો મય્યિતને …
વધારે વાંચો »(૧૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં …
વધારે વાંચો »(૧૦) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
ગુસલનાં શરૂઆતમાં જ્યારે મય્યિતને વુઝૂ કરાવવામાં આવે, તો ક્યાંથી શરૂ કરવુ જોઈએ એટલે પેહલા મય્યિતનાં હાથોને કાંડાવો સાથે ઘોવામાં આવે અથવા પેહલા મોઢુ ઘોવામાં આવે?...
વધારે વાંચો »(૯) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અગર મય્યિતનાં નખોનાં ઉપર નેઇલ પોલીશ લાગેલી હોય, તો શું ગુસલ આપવા વાળા માટે તેને કાઢવુ જરૂરી છે?...
વધારે વાંચો »(૮) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
સવાલઃ- મય્યિતને ગુસલ કોણે આપવુ જોઈએ? ઘણી વાર મય્યિતનાં ગુસલનાં સમયે અમુક લોકો માત્ર જોવા માટે આવી જાય છે, જ્યારે કે મય્યિતનાં પરિવાર વાળા તેને પસન્દ નથી કરતા, તો મય્યિતનાં પરિવાર વાળા શું તે લોકોને મનાઈ કરી શકે છે?...
વધારે વાંચો »(૭) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અમુક જગ્યાવો પર આપણે જોઈએ છે કે જ્યારે મય્યિતને ગુસલ આપવામાં આવે છે, તો તેનુ સતર ખુલી જાય છે શું આ દુરૂસ્ત છે?...
વધારે વાંચો »(૬) જનાઝાથી સંબંઘિત મસઅલો
મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો (હાથ, પગ, નાક અને ઘુંટણો) પર કાફૂર લગાવવુ મુસ્તહબ છે. અલબત્તા કાફૂરનો પેસ્ટ બનાવવુ અને તેને મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો પર લગાવવુ દુરૂસ્ત નથી, કારણકે આ સુન્નતનાં ખિલાફ છે અને મય્યિતનાં ચેહરા અને બીજા અંગો તેનાંથી ખરાબ દેખાય છે...
વધારે વાંચો »