સવાલ-: શું જાયદાદ (મિલકત) અને ફ્લેટ વગૈરહ પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »શાબાનની પંદરમી રાતની ફઝીલત
સવાલઃ- મેં એક અરબ શૈખથી સાંભળ્યુ છે કે શબે બરાત ની ફઝીલતના સિલસિલામાં જેટલી પણ હદીસો વારિદ થઈ છે તે બઘી ઝઈફ છે, અને તેમાંથી કોઈ હદીસ સહીહ નથી. તેથી આપણે તે રાતમાં અને તેનાં આગલા દિવસેને મહત્તવતા (અહમિયત) આપવાની જરૂરત નથી. શું આ વાત દુરૂસ્ત છે? જો શબે બરાઅતના …
વધારે વાંચો »આશૂરાનાં દિવસે ઘરવાળાઓનાં માટે તોહફાઓ ખરિદવા
સવાલ– શું આશૂરાનાં દિવસે ઘરવાળાઓનાં માટે તોહફાઓ ખરિદવુ જાઈઝ છે અથવા નથી?
વધારે વાંચો »આશૂરાની મહત્તવતા
સવાલ– કેટલાક લોકોનો અકીદો છે કે મુહર્રમનો મહીનો હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર સોગ (ગમ) મનાવવાનો મહીનો છે અને અમુક લોકોનો ખ્યાલ છે કે મુહર્રમનો મહીનો ખુશી મનાવવાનો અને ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરવાનો મહીનો છે. શું આ બન્ને માંથી કોઈ વાત હદીસ શરીફથી સાબીત છે? મહરેબાની કરીને …
વધારે વાંચો »હઝરત હુસૈન (રદિ.) નાં માટે આશૂરાનાં દિવસે રોઝો રાખવુ
સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને સવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા સવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?
વધારે વાંચો »માત્ર દસ મુહર્રમના રોઝો રાખવુ
સવાલ– શું ફકત દસમી મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે? એટલે જો કોઈ વ્યક્તિ નવ અથવા અગ્યાર મુહર્રમના દિવસે રોઝો ન રાખે, બલ્કે ફકત દસ મુહર્રમનાં રોઝો રાખે, તો શું આ અમલ દુરૂસ્ત થશે?
વધારે વાંચો »નવા વર્ષનાં મોકા પર મુબારક બાદ આપવુ
સવાલ– અગર ચાંદ દેખાય જાય તો કાલથી નવુ ઈસ્લામી વર્ષ મુહર્રમનાં મહીનાથી શરૂ થશે. શું અમે આ મૌકા પર (એટલે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ યા આ અમલ શરીઅતનાં ખિલાફ છે?
વધારે વાંચો »મુહર્રમનાં મહીનામાં રોઝા રાખવાનો ષવાબ
સવાલ– શું આ હદીષ ને બયાન કરવુ અને એનાં પર અમલ કરવુ દુરૂસ્ત છે કે મુહર્રમનાં મહીનામાં દરેક દિવસે નફલ રોઝા રાખવાનો ષવાબ ત્રીસ દિવસનાં નફલ રોઝા રાખવાનાં ષવાબનાં બરાબર છે?
વધારે વાંચો »મય્યિતની તરફથી ઝબહ કરેલા જાનવરનું ગોશ્ત
સવાલ– એક માણસે મય્યિતની તરફથી જાનવર ઝબહ કર્યુ, તો તેવણ તેનું ગોશ્તનું શું કરે?
વધારે વાંચો »કુર્બાનીનું ગોશ્ત વેતન(ઉજરત) નાં તૌર પર આપવુ
સવાલ– શું કુર્બાનીનું ગોશ્ત મજદૂરી (વેતન) ના રૂપે ચામડા ઉતારવા વાળાને અને અન્ય બીજા કામ કરવા વાળા ને આપવુ જાઈઝ છે?
વધારે વાંચો »