ફતવાઓ

શું રોઝાની નિય્યત ઝબાનથી કરવુ જરૂરી છે?

સવાલ– જો કોઈએ ઝબાનથી રોઝાની નિય્યત નહી કરી, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે? સ્પષ્ટ રહે કે તેને માનસિક રીતે ખબર છે કે તે રમઝાનનો રોઝો રાખી રહ્યો છે.

વધારે વાંચો »

ફજરથી પેહલા જનાબતનું ગુસલ ન કરવાની સૂરતમાં રોઝાનો હુકમ

સવાલ– અગર કોઈએ રમઝાનનાં મહીનામાં ફજરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ નહી કર્યુ, બલકે ઝોહરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ કર્યુ, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

ઝકાતની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદવુ

સવાલ– જો કોઈ માણસ ઝકાત અદા કરવા ની નિય્યતથી ઝકાત ની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદી લે, તો શું આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે?

વધારે વાંચો »

શાબાનની પંદરવી રાતની ફઝીલત

સવાલ– મેં એક અરબ શૈખથી સાંભળ્યુ છે કે શબે બરાઅતની ફઝીલતનાં સિલસિલામાં જેટલી પણ હદીષો વારિદ થઈ તે બઘી ઝઈફ છે, પણ તેમાંથી કોઈ હદીષ સહીહ નથી. તેથી આપણે તે રાતમાં અને તેનાં આગલા દિવસેને મહત્તવતા આપવાની જરૂરત નથી. શું આ વાત દુરૂસ્ત છે? અગર શબે બરાઅતનાં સંબંંઘિત સહીહ હદીષો …

વધારે વાંચો »

આશૂરાની મહત્તવતા

સવાલ– કેટલાક લોકોનો અકીદો છે કે મુહર્રમનો મહીનો હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર સોગ (ગમ) મનાવવાનો મહીનો છે અને અમુક લોકોનો ખ્યાલ છે કે મુહર્રમનો મહીનો ખુશી મનાવવાનો અને ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરવાનો મહીનો છે. શું આ બન્ને માંથી કોઈ વાત હદીષ શરીફથી ષાબિત છે? મહરેબાની કરીને …

વધારે વાંચો »