ફતવાઓ

એઅતેકાફની હાલતમાં કઝાયે હાજત પછી ગુસલ કરવુ

સવાલ– જો મોઅતકિફ કઝાયે હાજતનાં માટે મસ્જીદથી નિકળી જાય અને કઝાયે હાજત બાદ તે તેજ જગ્યાએ જલદી ગુસલ કરીને મસ્જીદમાં દાખલ થઈ ગયો, તો શું તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે?

اور پڑھو

એઅતેકાફનાં દરમિયાન હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ માણસ સુન્નત એતેકાફમાં બેસેલો હોય, તો શું તેનાં માટે જાઈઝ છે કે ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી બાહર નિકળીને હાથ ઘુવે?

اور پڑھو

બાપનું પોતાનાં નાબાલિગ છોકરાવો તરફથી સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– જો નાબાલિગ બાળકની પાસે નિસાબનાં બકદર માલ હોય, તો શું તેમનાં માલથી તેઓનો સદકએ ફિત્ર અદા કરી શકે છે?

اور پڑھو