સવાલ– શું મસ્જિદમાં નફલી એતેકાફ કરવા માટે રોઝો રાખવુ જરૂરી છે?
વધારે વાંચો »એવા નાબાલિગ પર સદકએ ફિતર જેને ઇદની સવારનાં પેહલા માલ હાસિલ થયો
સવાલ– શું એવા નાબાલિગ પર સદકએ ફિતર વાજીબ થશે, જેને સુબહ સાદિકથી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ હાસિલ થયો હોય?
વધારે વાંચો »ઈશાની નમાઝ અદા કરવા વગર તરાવીહ પઢવુ
સવાલ– અગર કોઈ માણસ મસ્જીદે મોડેથી આવે, જ્યારે કે ઈશાની નમાઝ પૂરી થઈ ગઈ હોય, તો શું એવા માણસે તરાવીહમાં શામિલ થવુ જોઈએ એનાથી પેહલા કે તે ઈશાની નમાઝ પઢે અથવા ઈશાની નમાઝ પઢવા પેહલા તે તરાવીહમાં શામિલ થઈ જાય?
વધારે વાંચો »તરાવીહની નમાઝની રકાતોની સંખ્યા
સવાલ– કુર્આનો હદીષનાં નુસૂસ (અંશો) નાં અનુસાર તરાવીહની નમાઝમાં કેટલી રકતો છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં સુરમાનું ઈસ્તેમાલ કરવુ
સવાલ– શું રોઝાની હાલતમાં સુરમાનું ઈસ્તેમાલ કરવાથી રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં પેકેટમાં બંદ મિસ્વાક ઈસ્તેમાલ કરવાનો હુકમ
સવાલ– આજકાલ પ્લાસ્ટિકમાં બંદ મિસ્વાક મળી રહ્યા છે. જ્યારે તેનો ઈસ્તેમાલ કરવામાં આવે, તો મોં માં થોડો સ્વાદ મહસૂસ થાય છે, શું રોઝામાં તેનો ઈસ્તેમાલ જાઈઝ છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં એહતેલામનો હુકમ
સવાલ– અગર કોઈને રોઝાની હાલતમાં એહતેલામ થઈ જાય, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં કફ ગળવાનો હુકમ
સવાલ– અગર રોઝેદાર માણસ રોઝાની હાલતમાં કફ અથવા થૂક, જે તેનાં મોં માં છે ગળી જાય, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં વિક્સ લગાવવુ
સવાલ– શું રોઝાની હાલતમાં નાકનાં અંદર વિક્સ/બામ વગૈરહ લગાવવુ જાઈઝ છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં ઊલટી થવુ
સવાલ– શું રોઝાની હાલતમાં ઊલટી થવાથી રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »