વુઝુ ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ …
વધારે વાંચો »મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૧
જ્યારે મય્યિતનાં ગુસલ અને કફન-દફનની તૈયારી થઈ જાય, તો મય્યિતને સ્ટ્રેચર યા તખ્ત(મય્યિતને સુવડાવવની ખાટલી) પર સુવડાવી દે અને ગુસલ માટે લઈ જાવો. અગર શક્ય હોય તો તખ્ત યા સ્ટ્રેચર ની પાસે ત્રણ, પાંચ યા સાત વખત કોઈ સુગંઘીદાર વસ્તુની ઘુની આપી દો. જેથી કે મય્યિતનાં શરીરમાંથી કોઈપણ જાતની દુર્ગંઘ નિકળે તો તે દૂર થઈ જાય...
વધારે વાંચો »મૃત્યુ પછી તરત શું કરવુ જોઈએ?
જ્યારે કોઈની રૂહ નિકળી જાય, તો એમની આંખ બંદ કરી દો. બઘા અંગોને સીઘા કરી દો. હાથોને સીઘા કરી દો. આંગળીઓ અને સાંઘાને ઢીલા કરી દો, મોઢાંને એવી રીતે બાંઘી દો કે એક કપડુ થોડીનાં નીચેથી કાઢો અને એના બન્નેવ કિનારાને માંથા પર લઈ જાવો અને ગાંઠ મારી દો, જેથી …
વધારે વાંચો »મોતનાં સમયે કલમએ શહાદત ની તલકીન
જે લોકો મરવા વાળાની નજીક બેઠા હોય, એમનાં માટે મુસ્તહબ છે કે, તેઓ અવાજથી કલમએ શહાદત પઠે. જેથી એમનાં અવાજથી કલમો સાંભળી મરવા વાળો, માણસ પણ કલમો પઠવા લાગે.(તેને શરીઅત માં કલમએ શહાદત ની તલકીન કહેવામાં આવે છે) મરવાવાળાને કલમો પઠવાનો હુકમ ન કરે, કારણ કે...
વધારે વાંચો »ઝિંદગીનાં છેલ્લા ક્ષણો
જ્યારે માણસની શ્વાસ ઉખડવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ જાય, બદન(શરીર) નાં અંગો ઢીલાં પડી જાય કે ઉભો ન થઈ શકે, નાક વાંકુ થઈ જાય, કાનપટ્ટી બેસી જાય તો સમજી જવુ જોઈએ કે એમની મોતનો સમય આવી ગયો છે. શરીઅતમાં એવા માણસને “મુહતઝર”(કરીબુલ મર્ગ) કહેવામાં આવ્યો છે...
વધારે વાંચો »ઝિંદગીનાં છેલ્લા ક્ષણો
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ
"દરેક જીવને મૌતની મજા ચાખવાની છે." (સૂરએ આલિ ઈમરાન)
મૌત એક એવી અટલ હકીકત છે જેનાથી કોઈને છુટકારો નથી. મોમિન અને કાફિરોં એની હકીકતનાં (સત્યતાનાં) માનનાર છે. ફરક એટલો છે કે... વધારે વાંચો »શરઈ કારણ વગર તવાફે વિદાઅ છોડવું
સવાલ- જો કોઈ વ્યક્તિ શર’ઈ ‘ઉઝર વિના તવાફે-ઝિયારત અને તવાફે-વિદા’ છોડી દે તો શું તેના પર દમ વાજીબ થશે?
વધારે વાંચો »હૈઝ અથવા નીફાસ નાં કારણે તવાફે વિદાઅ છોડી દેવું
સવાલ- શું હૈઝ કે નિફાસના કારણે ઔરત માટે તવાફે-વિદા’ને છોડી દેવું જાઈઝ છે? (હૈઝ = ઔરત નું માસિક ધર્મ) (નિફાસ = તે લોહી જે બાળક ને જન્મ આપ્યા પછી મહિલા ને ચાલીસ દિવસ સુધી ટપકતું રહે છે)
વધારે વાંચો »એહરામની હાલતમાં ચેહરો છુપાવવાના કારણે દમ ની અદાયગી (ચુકવણી)
સવાલ- જો કોઈ ઔરત ઇહરામની હાલતમાં પોતાનો ચહેરો ઢાંકી લે, તો શું તેના પર દમ વાજીબ થશે?
વધારે વાંચો »હાલતે એહરામ માં ચેહરાનો પરદો
સવાલ- ઔરતના માટે હાલતે એહરામમાં ચેહરાનો પરદો કરવાના બારામાં શરીઅતનો શું હુકમ છે?
વધારે વાંચો »