ફતવાઓ

ઝિંદગીનાં છેલ્લા ક્ષણો

જ્યારે માણસની શ્વાસ ઉખડવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ જાય, બદન(શરીર) નાં અંગો ઢીલાં પડી જાય કે ઉભો ન થઈ શકે, નાક વાંકુ થઈ જાય, કાનપટ્ટી બેસી જાય તો સમજી જવુ જોઈએ કે એમની મોતનો સમય આવી ગયો છે. શરીઅતમાં એવા માણસને “મુહતઝર”(કરીબુલ મર્ગ) કહેવામાં આવ્યો છે...

વધારે વાંચો »

ઝિંદગીનાં છેલ્લા ક્ષણો

كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ

"દરેક જીવને મૌતની મજા ચાખવાની છે." (સૂરએ આલિ ઈમરાન)

મૌત એક એવી અટલ હકીકત છે જેનાથી કોઈને છુટકારો નથી. મોમિન અને કાફિરોં એની હકીકતનાં (સત્યતાનાં) માનનાર છે. ફરક એટલો છે કે...

વધારે વાંચો »

હૈઝ અથવા નીફાસ નાં કારણે તવાફે વિદાઅ છોડી દેવું

સવાલ- શું હૈઝ કે નિફાસના કારણે ઔરત માટે તવાફે-વિદા’ને છોડી દેવું જાઈઝ છે? (હૈઝ = ઔરત નું માસિક ધર્મ) (નિફાસ = તે લોહી જે બાળક ને જન્મ આપ્યા પછી મહિલા ને ચાલીસ દિવસ સુધી ટપકતું રહે છે)

વધારે વાંચો »

હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે ઝિયારત કરવું

સવાલ- હજના દરમિયાનમાં, તવાફે-ઝિયારતથી પેહલા ઔરત ને હૈઝ (માસિક) શરૂ થઈ જાય તો શું તેણી હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે-ઝિયારત કરી શકે?

વધારે વાંચો »

રમી જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને કુરબાની (જાનવર ઝુબહ કરવા) માં તરતીબ

સવાલ- શું હાજી માટે જરૂરી છે કે, તે રમી-એ-જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને દમે-શુકર માં ખાસ તરતીબ ને ધ્યાન માં રાખે?

વધારે વાંચો »