સવાલ- અગર કોઈ માણસને માલ મળે પોતાની ઝકાતની તારીખથી પહેલા, તો શું તે વઘારાનાં માલ પર પણ ઝકાત ફર્ઝ છે? ઉદાહરણ તરીકે ઝૈદ સાહિબે નિસાબ(નિર્ધારિત અભ્યાસક્રમનો માલિક) છે, તેનાં ઝકાતનાં માલ પર રમઝાનુલ મુબારકની પેહલી તારીખે વર્ષ પુરૂ થાય છે...
વધારે વાંચો »ગૈરમુસ્લિમ સંબંધીને ગુસલ આપવુ
અગર કોઈ મુસલમાનનો નજીકનાં ગૈરમુસ્લિમ સંબંધીનું મૃત્યુ થઈ જાય, તો તેની લાશ તેનાં ગૈરમુસ્લીમ સંબંધીઓને સોંપી દેવામાં આવે અથવા તે લોકોને સોંપી દેવામાં આવે જે મૃતકનાં ઘર્મનાં માન્યતાવાળા છે. અને જો મૃતકનાં ગૈરમુસ્લીમ સંબંધીઓ ન હોય તથા ગૈરમુસ્લીમ સંબંધીઓ હોય...
વધારે વાંચો »ઝકાતની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે
ઝકાત ક્યારે ફર્ઝ થશે અને ઝકાત કાઢવાની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે?...
વધારે વાંચો »ઓળખાણ ન થઈ શકે તેવી લાશને કેવી રીતે દફનાવામાં આવે?
અગર મુસલમાનોં અને ગૈર મુસ્લિમોનું એક સાથે ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(જેવી રીતે કે ધરતીકંપ અથવા રેલ(પૂર) વગૈરહમાં થાય છે)અને મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની લાશોમાં ફર્ક કરવું અશક્ય હોય, તો તેની અલગ અલગ સૂરતોં છે...
વધારે વાંચો »સોના અને ચાંદી ના વગર કિંમતી પથ્થરો પર ઝકાત
સવાલ-: શું હીરા, ઝવેરાત, બહુમૂલ્ય (કીમતી) રત્ન તથા મોતી અને પ્લેટિનમ પર જકાત ફર્ઝ છે?
વધારે વાંચો »ઓળખાણ ન થઈ શકે તેવી લાશનું ગુસલ અને જનાઝાની નમાઝ
અગર કોઈ લાશ મળે અને એ ખબર ન હોય કે તે મુસલમાનની લાશ છે અથવા કાફિરની, તો નીચે પ્રમાણેનાં અહકામ(આદેશો) સંબંધિત છે...
વધારે વાંચો »વિવિધ પ્રકારના માલ પર ઝકાત
સવાલ-: કયા પ્રકારનાં માલ પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »લાશનો અમૂક હિસ્સો મળે તો કેવી રીતે ગુસલ આપવામાં આવશે?
(૧) અગર મય્યિતનું માત્ર માથું મળે અને શરીર ન મળે, તો ગુસલ વાજીબ નહી થશે, બલ્કિ માથાંને દફન કરી દેવામાં આવશે...
વધારે વાંચો »કર્ઝદારનાં ઉપર ઝકાત
સવાલ- શું સાહિબે નિસાબ પર ઝકાત ફર્ઝ છે જેના સીરે કર્ઝ હોય ?...
વધારે વાંચો »આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું
સવાલ- આશૂરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિશે જે હદીસ છે, એના વિશે એ પુછવુ હતુ કે શું આશૂરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?
વધારે વાંચો »