સવાલ-: શું હીરા, ઝવેરાત, બહુમૂલ્ય (કીમતી) રત્ન તથા મોતી અને પ્લેટિનમ પર જકાત ફર્ઝ છે?
વધારે વાંચો »ઓળખાણ ન થઈ શકે તેવી લાશનું ગુસલ અને જનાઝાની નમાઝ
અગર કોઈ લાશ મળે અને એ ખબર ન હોય કે તે મુસલમાનની લાશ છે અથવા કાફિરની, તો નીચે પ્રમાણેનાં અહકામ(આદેશો) સંબંધિત છે...
વધારે વાંચો »વિવિધ પ્રકારના માલ પર ઝકાત
સવાલ-: કયા પ્રકારનાં માલ પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »લાશનો અમૂક હિસ્સો મળે તો કેવી રીતે ગુસલ આપવામાં આવશે?
(૧) અગર મય્યિતનું માત્ર માથું મળે અને શરીર ન મળે, તો ગુસલ વાજીબ નહી થશે, બલ્કિ માથાંને દફન કરી દેવામાં આવશે...
વધારે વાંચો »કર્ઝદારનાં ઉપર ઝકાત
સવાલ- શું સાહિબે નિસાબ પર ઝકાત ફર્ઝ છે જેના સીરે કર્ઝ હોય ?...
વધારે વાંચો »આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું
સવાલ- આશૂરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિશે જે હદીસ છે, એના વિશે એ પુછવુ હતુ કે શું આશૂરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?
વધારે વાંચો »આશૂરાના મસ્નૂન રોઝા
સવાલ- અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રહનુમાઈ ફરમાવજો?
વધારે વાંચો »હાલતે એહરામ માં મૃત્યુ પામવા વાળાની કફન-દફન વીઘી
અગર કોઈ માણસનો એહરામની હાલતમાં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(ચાહે તેણે હજ્જનો એહરામ બાંધ્યો હોય યા ઉમરહનો), તેની કફન-દફનની વીઘી સામાન્ય હાલતમાં મરવા વાળાની જેમજ કરવામાં આવશે એટલેકે તેને સામાન્ય તરીકે શરીઅતનાં હિસાબથી ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે...
વધારે વાંચો »ઝકાતની ફરઝિય્યત
સવાલ- ઝકાત કોના પર ફર્ઝ છે...
વધારે વાંચો »મુસલમાન ઔરત(સ્ત્રી) ની ગેરહાજરીમાં(હાજર ન હોય તો) મુસલમાન ઔરતને ગુસલ આપવાનાં અહકામ(આદેશો)
અગર કોઈકની બીવી(પત્નિ)નોં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય અને એને ગુસલ આપવાવાળી કોઈ મુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તોપણ શોહર(પતિ)નાં માટે જાઈઝ નથી કે તેને ગુસલ આપે અથવા એમનાં બદનને ખુલા હાથે સ્પર્શ કરે...
વધારે વાંચો »