સવાલ-: સોના અને ચાંદીની જકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીના ઘરેણાં (જવેરાત) ની જકાત કાઢતા સમયે કિંમત નક્કી કરવામાં શું કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?
વધારે વાંચો »જનાઝાની નમાઝમાં પઢવાની દુૃઆ
(૧૧) અગર મય્યિત નાબાલિગ છોકરો હોય, તો નિચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ اَللّٰهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَّاجْعَلْهُ لَنَا اَجْرًا وَّذُخْرًا وَّاجْعَلْهُ لَنَا شَافِعًا وَّمُشَفَّعًا એ અલ્લાહ! આ છોકરાને(નાબાલિગ) અમારા માટે પેશરવ બનાવ(એટલે તે આખિરત માં પહોંચીને અમારા માટે રાહત અને આરામનાં અસબાબ તૈય્યાર કરાવે), અને તેને અમારા માટે અજર અને …
વધારે વાંચો »સોના અને ચાંદીની નિસાબ (નિર્ધારિત અભ્યાસક્રમ) ની મિકદાર (માત્રા)
સવાલ-: સોના અને ચાંદીનો નિસાબ શું છે?
વધારે વાંચો »ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ
સવાલ- અગર કોઈ માણસનો માલ(પૈસા) ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કયા હિસાબથી ઝકાત અદા કરશે? ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દરેક વર્ષે રમઝાનની પેહલી તારીખે ઝકાત અદા કરે છે...
વધારે વાંચો »જનાઝાની નમાઝ પઢવાનો તરીકો
જનાઝાની નમાઝ પઢવાનો મસનૂન તરીકો નીચે પ્રમાણે છેઃ (૧) મય્યિત ને ઇમામનાં સામે એવી રીતે મૂકવામાં આવે કે એનું માથુ જમણી તરફ હોય અને એનો પગ ઇમામની ડાબી બાજુ હોય તેવી જ રીતે મય્યિતને એવી રીતે મુકવામાં આવે કે એનાં શરીરનો જમણો ભાગ કિબ્લાની તરફ હોય.[૨] (૨) ઇમામ મય્યિતનાં સીનાની …
વધારે વાંચો »જનાઝાની નમાઝ
ઈસ્લામ ધર્મે મુસલમાનોં ને હુકૂકુલ્લાહ(અલ્લાહતઆલાનાં અધિકાર) અને હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) પૂરા કરવાનો આદેશ આપ્યો છે. હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) માં બે પ્રકારનાં અધિકાર હોય છે...
વધારે વાંચો »ઝકાતની તારીખથી પહેલાં સંપત્તિ પ્રાપ્ત થવી
સવાલ- અગર કોઈ માણસને માલ મળે પોતાની ઝકાતની તારીખથી પહેલા, તો શું તે વઘારાનાં માલ પર પણ ઝકાત ફર્ઝ છે? ઉદાહરણ તરીકે ઝૈદ સાહિબે નિસાબ(નિર્ધારિત અભ્યાસક્રમનો માલિક) છે, તેનાં ઝકાતનાં માલ પર રમઝાનુલ મુબારકની પેહલી તારીખે વર્ષ પુરૂ થાય છે...
વધારે વાંચો »ગૈરમુસ્લિમ સંબંધીને ગુસલ આપવુ
અગર કોઈ મુસલમાનનો નજીકનાં ગૈરમુસ્લિમ સંબંધીનું મૃત્યુ થઈ જાય, તો તેની લાશ તેનાં ગૈરમુસ્લીમ સંબંધીઓને સોંપી દેવામાં આવે અથવા તે લોકોને સોંપી દેવામાં આવે જે મૃતકનાં ઘર્મનાં માન્યતાવાળા છે. અને જો મૃતકનાં ગૈરમુસ્લીમ સંબંધીઓ ન હોય તથા ગૈરમુસ્લીમ સંબંધીઓ હોય...
વધારે વાંચો »ઝકાતની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે
ઝકાત ક્યારે ફર્ઝ થશે અને ઝકાત કાઢવાની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે?...
વધારે વાંચો »ઓળખાણ ન થઈ શકે તેવી લાશને કેવી રીતે દફનાવામાં આવે?
અગર મુસલમાનોં અને ગૈર મુસ્લિમોનું એક સાથે ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(જેવી રીતે કે ધરતીકંપ અથવા રેલ(પૂર) વગૈરહમાં થાય છે)અને મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની લાશોમાં ફર્ક કરવું અશક્ય હોય, તો તેની અલગ અલગ સૂરતોં છે...
વધારે વાંચો »