ફતવાઓ

કિરાયા (ભાડા) પર ઝકાત

સવાલ-: શું કિરાયાની (ભાડાની) રકમ પર ઝકાત ફર્ઝ છે એટલે કે જો કિરાયાદારે (ભાડુતીએ) કિરાયા (ભાડાની) ની રકમ મકાનના માલિકને અદા ન કરી (આપી નહીં) તો શું મકાનના માલિક પર કિરાયાની (ભાડાની) રકમની ઝકાત ફર્ઝ થશે? અને જો ઘણા વર્ષો પછી કિરાયાદાર કિરાયા અદા કરે (ભાડુ આપે) તો શું પાછલા …

વધારે વાંચો »

જનાઝાની નમાઝનાં ફરાઈઝ અને સુન્નતો

જનાઝાની નમાઝમાં બે વસ્તુઓ ફર્ઝ છેઃ (૧) ચાર તકબીરો કેહવું. (૨) ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવું પણ તે લોકો જે કોઈ મઅઝૂર(લાચાર,વિવિશ) હોય, તો તેમનાં માટે બેસીને નમાઝ પઢવાની પણ આવશ્યકતા છે...

વધારે વાંચો »

સોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો

સવાલ-: સોના અને ચાંદીની જકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીના ઘરેણાં (જવેરાત) ની જકાત કાઢતા સમયે કિંમત નક્કી કરવામાં શું કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?

વધારે વાંચો »

જનાઝાની નમાઝમાં પઢવાની દુૃઆ

(૧૧) અગર મય્યિત નાબાલિગ છોકરો હોય, તો નિચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ اَللّٰهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَّاجْعَلْهُ لَنَا اَجْرًا وَّذُخْرًا وَّاجْعَلْهُ لَنَا شَافِعًا وَّمُشَفَّعًا એ અલ્લાહ! આ છોકરાને(નાબાલિગ) અમારા માટે પેશરવ બનાવ(એટલે તે આખિરત માં પહોંચીને અમારા માટે રાહત અને આરામનાં અસબાબ તૈય્યાર કરાવે), અને તેને અમારા માટે અજર અને …

વધારે વાંચો »

ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ

સવાલ- અગર કોઈ માણસનો માલ(પૈસા) ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કયા હિસાબથી ઝકાત અદા કરશે? ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દરેક વર્ષે રમઝાનની પેહલી તારીખે ઝકાત અદા કરે છે...

વધારે વાંચો »

જનાઝાની નમાઝ પઢવાનો તરીકો

જનાઝાની નમાઝ પઢવાનો મસનૂન તરીકો નીચે પ્રમાણે છેઃ (૧) મય્યિત ને ઇમામનાં સામે એવી રીતે મૂકવામાં આવે કે એનું માથુ જમણી તરફ હોય અને એનો પગ ઇમામની ડાબી બાજુ હોય તેવી જ રીતે મય્યિતને એવી રીતે મુકવામાં આવે કે એનાં શરીરનો જમણો ભાગ કિબ્લાની તરફ હોય.[૨] (૨) ઇમામ મય્યિતનાં સીનાની …

વધારે વાંચો »

જનાઝાની નમાઝ

ઈસ્લામ ધર્મે મુસલમાનોં ને હુકૂકુલ્લાહ(અલ્લાહતઆલાનાં અધિકાર) અને હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) પૂરા કરવાનો આદેશ આપ્યો છે. હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) માં બે પ્રકારનાં અધિકાર હોય છે...

વધારે વાંચો »