સવાલ- શું મુસાફિર પર સફરનાં દરમિયાન રોઝો રાખવુ ફર્ઝ છે?
વધારે વાંચો »રોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ
સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »કારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત
સવાલ-: જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાના નથી, પણ તેના થકી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન ભુલથી ખાવુ પીવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ભુલથી ખાવા પીવાથી રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રમઝાનનાં મહિનામાં શરઈ ઉઝરનાં વગર રોઝા ન રાખવુ
સવાલ- જો કોઈ માણસ શરઈ ‘ઉઝરનાં વગર રમઝાનુલ મુબારકમાં રોઝા ન રાખે અને બધાની સામે ખુલ્લમ ખુલ્લા ખાયે પીયે તો તેવા માણસ નો શું હુકમ છે?
વધારે વાંચો »રોઝાની ફરઝિય્યત
સવાલ- રમઝાનનાં મહીનામાં કોના પર રોઝા રાખવુ ફર્ઝ છે?
વધારે વાંચો »ડોકટરની દવાઓં પર ઝકાત
સવાલ-: શું તે દવા પર ઝકાત ફર્ઝ છે, જે ડોકટર પોતાના મરીઝોને (દર્દીઓને) વેચે છે?
વધારે વાંચો »જનાઝાની નમાઝ સહીહ થવા માટે મય્યિત થી સંબંધિત શરતો
બીજી પ્રકારની શરતોં તે છે જે મય્યિત થી મુતઅલ્લિક(સંબંધિત) છે. એવી શરતોં છ(૬) છે જે નિચે પ્રમાણે છેઃ[૧] (૧) મય્યિત મુસલમાન હોય. અગર મય્યિત કાફિર યા મુરતદ હોય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં(પઢવામાં) નહી આવશે અને મુસલમાન અગર ચે ફાસિક, ફાજીર અથવા બિદઅતી હોય, તો પણ તેની જનાઝાની નમાઝ …
વધારે વાંચો »કરજો માફ કરવાથી ઝકાતનો હુકમ
સવાલ-: જો કર્ઝખ્વાહ (ઉધાર આપનાર) કર્ઝદાર (ઉધાર લેનારને) ને કર્ઝ અને દૈન (તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે અને માફ કરવાના સમયે એમણે ઝકાત અદા કરવાની નિય્યત કરી, તો શું માત્ર કર્ઝ અને દૈનને ઝકાતની નિય્યતથી માફ કરવાથી ઝકાત અદા થઈ જશે? અને જો કર્ઝ અને …
વધારે વાંચો »જનાઝાની નમાઝ સહીહ થવા માટેની શરતોં
જનાઝાની નમાઝ સહીહ થવા માટે બે કિસમ ની શરતોં છેઃ (૧) નમાઝથી સંબંધિત શરતોં અને (૨) મય્યિતથી સંબંધિત શરતોં નમાઝથી સંબંધિત શરતોઃ જનાઝાની નમાઝની સિહતનાં માટે સેમ તેજ શરતોં છે, જે આમ નમાઝોની સિહતનાં માટે જરૂરી છે એટલે કેઃ (૧) જનાઝાની નમાઝ અદા કરવા વાળો બાવુઝૂ હોય. (૨) મુસલ્લીનાં દરેક …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી