સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન માં આંખ, કાન અને નાક માં દવા નાંખવુ
સવાલ- રોઝાની હાલતમાં જો રોઝેદાર આંખ, કાન અને નાકમાં દવા નાંખે તો એવું કરવાથી રોઝા પર અસર પડશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ
સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ
સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે?
સવાલ- શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે? અને જો ટૂટી જતો હોય, તો કઝા અને કફ્ફારો બંને લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો
સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?
વધારે વાંચો »સફરમાં રોઝો રાખવુ
સવાલ- શું મુસાફિર પર સફરનાં દરમિયાન રોઝો રાખવુ ફર્ઝ છે?
વધારે વાંચો »રોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ
સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »કારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત
સવાલ-: જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાના નથી, પણ તેના થકી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન ભુલથી ખાવુ પીવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ભુલથી ખાવા પીવાથી રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »