સવાલ- શું આ વાત સહીહ છે કે ઔરતોં નાં માટે તરાવીહ ની નમાઝ અદા કરવુ જરૂરી નથી?
વધારે વાંચો »તરાવીહની નમાઝનો હુકમ
સવાલ- તરાવીહની નમાઝનો શું હુકમ છે?
વધારે વાંચો »કારખાનાનાં અધૂરા (અપૂર્ણ) તૈયાર થયેલા માલ પર ઝકાત
સવાલ-: મારી પાસે કપડા તૈયાર કરવાનુ કારખાનુ છે. મેં સૌથી પેહલા બહારના દેશોથી સૂત (સુતરાઉ દોરા) હાસિલ કરું છું અને પછી એજ સૂત (સુતરાઉ દોરા) થી કપડા તૈયાર કરું છું. જ્યારે કપડા તૈયાર થઈ જાય તો હું તે કપડાઓને બીજી ખાસ કંપનીઓને દસ ટકાના નફાની સાથે વેચુ છું. વિશેષ હું …
વધારે વાંચો »નાકાબિલે વસૂલ (અપ્રાપ્ય) કર્ઝ પર ઝકાત
સવાલ-: શું તે કર્ઝ પર ઝકાત ફર્ઝ છે, જે માણસ કર્ઝદારથી પાછા મળવાની ઉમ્મીદ (આશા) નથી રાખતો?
વધારે વાંચો »રોઝામાં મસોઢામાંથી લોહી નિકળવુ
સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન માં આંખ, કાન અને નાક માં દવા નાંખવુ
સવાલ- રોઝાની હાલતમાં જો રોઝેદાર આંખ, કાન અને નાકમાં દવા નાંખે તો એવું કરવાથી રોઝા પર અસર પડશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ
સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ
સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે?
સવાલ- શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે? અને જો ટૂટી જતો હોય, તો કઝા અને કફ્ફારો બંને લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો
સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી