ફતવાઓ

એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ

સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર  પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?

વધારે વાંચો »

પાણીના હોવા છતા તયમ્મુમ કરવું

સવાલ – અગર કોઈ મર્દ અથવા ઓરત પર ગુસલ ફર્ઝ થઈ જાય અથવા એને એ પણ ડર (ગભરાહટ) હોય કે હું ગુસલ કરવા જઈશ તો નમાઝ નો ટાઈમ પસાર થઈ જશે. મતલબ કે નમાઝ ભી મારી કઝા થઈ જશે તો અવે તે શું કરે? અગર તે તયમ્મુમ કરવા જાય તો …

વધારે વાંચો »

ટાઈમ ઓછો હોવાના કારણે તયમ્મુમ કરવુ

સવાલ – જો જનાબતની (નાપાકી ની) હાલતમાં જેવી રીતે કે એહતેલામ થઈ જાય યા આંખ ફજરની  નમાઝ છુટવામાં ૫ થી ૧૦ મીનટ બાકી હોય. હવે તે કેવી રીતે નમાઝ અદા કરે? તયમ્મુમ કરીને નમાઝ અદા કરે યા પછી ગુસલ કરીને ફરીથી નમાઝ અદા કરે? અને એક માઈલમાં કેટલા કીલોમીટર હોય …

વધારે વાંચો »

ઈસ્તીનજા પછી પેશાબ ના કતરાત (ટીંપાઓ) નું નીકળવુ

સવાલ – મને એક મસ્અલો છે જેના કારણે મેં ઘણો પરેશાન રહું છું. કારણકે મારે કોઈ ભી હાલતમાં પોતાની નમાઝ ને ઝાયેઅ (બરબાદ) નથી કરવી. મને દરેક વખતે પેશાબ કરવા પછી બે થી ત્રણ અથવા એનાથી વઘારે કતરા (ટીંપાઓ) નીકળે છે, ઘણીવાર જયારે મેં વુઝુ કરતો હોવુ. મહેરબાની કરી મને …

વધારે વાંચો »

મઝી નું નીકળવુ ગુસલ નાં દરમીયાનમાં

સવાલ – મારો સવાલ એ છે કે જયારે હું ગુસલ કરતો હોવું તો ગુસલ ના દરમીયાન માં કંઈક પાણી જેવુ નીકળે છે. શાયદ (મઝી), જો આ પાણી નીકળે તો શું ગુસલ બીજીવાર શરૂઆતથી કરવુ પડશે. અને ફરીવાર ઈસ્તીનજા કરી બીજીવાર ગુસલ શરૂઆતથી કરવુ પડશે?

વધારે વાંચો »

નાપાકી ના નીશાન ને હાથથી ઘોવું

સવાલ – ગુસલ ના દરમીયાન માં  પોતાની શરમગાહ (પેશાબની જગહ) ને ભી હાથ લગાવીને  ધોવુ જોઈએ અથવા ખાલી પાણી નાંખવુ જોઈએ અને કોઈક વાર મજબુરી  ના કારણે (પાણી ના હોય) તો શું કરવુ જોઈએ?

વધારે વાંચો »