સવાલ-: સોના અને ચાંદીનો નિસાબ શું છે?
વધારે વાંચો »ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ
સવાલ- અગર કોઈ માણસનો માલ(પૈસા) ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કયા હિસાબથી ઝકાત અદા કરશે? ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દરેક વર્ષે રમઝાનની પેહલી તારીખે ઝકાત અદા કરે છે...
વધારે વાંચો »ઝકાતની તારીખથી પહેલાં સંપત્તિ પ્રાપ્ત થવી
સવાલ- અગર કોઈ માણસને માલ મળે પોતાની ઝકાતની તારીખથી પહેલા, તો શું તે વઘારાનાં માલ પર પણ ઝકાત ફર્ઝ છે? ઉદાહરણ તરીકે ઝૈદ સાહિબે નિસાબ(નિર્ધારિત અભ્યાસક્રમનો માલિક) છે, તેનાં ઝકાતનાં માલ પર રમઝાનુલ મુબારકની પેહલી તારીખે વર્ષ પુરૂ થાય છે...
વધારે વાંચો »ઝકાતની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે
ઝકાત ક્યારે ફર્ઝ થશે અને ઝકાત કાઢવાની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે?...
વધારે વાંચો »સોના અને ચાંદી ના વગર કિંમતી પથ્થરો પર ઝકાત
સવાલ-: શું હીરા, ઝવેરાત, બહુમૂલ્ય (કીમતી) રત્ન તથા મોતી અને પ્લેટિનમ પર જકાત ફર્ઝ છે?
વધારે વાંચો »વિવિધ પ્રકારના માલ પર ઝકાત
સવાલ-: કયા પ્રકારનાં માલ પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »કર્ઝદારનાં ઉપર ઝકાત
સવાલ- શું સાહિબે નિસાબ પર ઝકાત ફર્ઝ છે જેના સીરે કર્ઝ હોય ?...
વધારે વાંચો »આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું
સવાલ- આશૂરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિશે જે હદીસ છે, એના વિશે એ પુછવુ હતુ કે શું આશૂરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?
વધારે વાંચો »આશૂરાના મસ્નૂન રોઝા
સવાલ- અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રહનુમાઈ ફરમાવજો?
વધારે વાંચો »ઝકાતની ફરઝિય્યત
સવાલ- ઝકાત કોના પર ફર્ઝ છે...
વધારે વાંચો »