(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો નમાઝ પઢવાનો સહી તરીકો ક્યો છે અને દરેક નમાઝને કઈ જગ્યાના સમય મુતાબિક પઢું? જવાબ: ફર્ઝ અને વિત્રની નમાઝ કિબ્લા તરફ મુખ રાખીને, બધા રુકુનો સાથે પઢવી જોઈએ. તમારે દરેક નમાઝ તેના મુકર્રર (નક્કી કરેલ) …
اور پڑھوદુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ
સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? કેટલાક લોકો કહે છે કે તે મુસ્તહબ છે. તેમની દલીલ શું છે? અને આમ કરવા માટે સામાન્ય લોકોને તર્ગીબ આપવી જોઈએ કે નહીં? જવાબ: દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ સુન્નત છે. આ હદીસ સુનને-નસાઈથી સાબિત છે. …
اور پڑھوહૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાને-કરીમના તર્જુમાને પઢવાનો હુકમ
સવાલ: જો કોઈએ હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદનો તર્જુમો પઢ્યો, પરંતુ તેણે તે જાણીજોઈને ન કર્યું; તે કોઈ એવી વસ્તુ પઢી રહ્યો હતો જેમાં કુરાને-કરીમની આયતનો તર્જમો લખેલો હતો. જવાબ: હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદની તિલાવત કરવી કે તેને ટચ કરવુ જાઈઝ નથી. તેવી જ રીતે, હૈઝની હાલતમાં …
اور پڑھوમર્દે કઈ આંગળીમાં રીંગ પહેરવી જોઈએ
સવાલ: શું હું મારા ડાબા હાથની શહાદતવાળી આંગળી અથવા દરમિયાની આંગળીમાં વીંટી પહેરી શકું? જવાબ: મર્દ માટે ફક્ત એક ચાંદીની રીંગ પહેરવાની છૂટ છે, જે એક મિસ્ક઼ાલ કરતાં વધુ ન હોય, (એટલે કે 4.374 ગ્રામથી વધુ નહીં). તેણે તેની ખિન્સર (એટલે કે સૌથી નાની આંગળી) પર ચાંદીની વીંટી પહેરવી જોઈએ. …
اور پڑھوકુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી
સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: હા, તે દુરૂસ્ત છે. હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે જ્યારે કોઈ કુરાન-મજીદ ખતમ કરતા-કરતા સૂરહ-નાસ પર પહોંચે, ત્યારે કુરાન-મજીદને ફરીથી શરૂ કરવું જોઈએ અને સૂરહ-ફાતિહા અને સૂરહ-બક઼રહની શરૂની આયતોથી અલ-મુફ્લિહ઼ૂન સુધી પઢવુ જોઈએ. અલ્લાહ તઆલા વધુ …
اور پڑھوમર્દ માટે ચાંદીનું કંગન પહેરવું
સવાલ- હું જાણું છું કે મર્દ માટે ચાંદીની વીંટી પહેરવી જાઇઝ છે, પરંતુ શું માણસ માટે ચાંદીનુ કંગન પહેરવુ જાઇઝ છે? જવાબ- ચાંદીની બંગડી, કંગન વગેરે પહેરવુ જાઇઝ નથી. મર્દને માત્ર એક ચાંદીની વીંટી પહેરવાની અનુમતિ (ઇજાઝત) છે, જે એક મિસ્કાલ (4.374 ગ્રામ) કરતાં વધુ ન હોય. ચાંદીની વીંટી સિવાય, …
اور پڑھوફર્ઝ ગુસલ વખતે કાનની બૂટના સૂરાખના અંદરના ભાગને ધોવુ
સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, ઔરત જ્યારે ફર્ઝ ગુસલ કરે ત્યારે કાનની લોબ અથવા બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે. (કાનની બૂટ= તે નરમ ગોશ્ત જે કાનનો નીચલો હિસ્સો છે, કાનની લોબ) અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (الفصل الأول …
اور پڑھوઇસ્તિબરા શું છે?
સવાલ: ઇસ્તિબરા શું છે અને શું ઇસ્લામમાં તેની ઇજાઝત છે? જવાબ: ઇસ્તિબરા એટલે કઝાએ-હાજત પછી એટલી રાહ જોવી કે પેશાબના બાકી ટીપાં નીકળી ગયા હોવાની ખાતરી થઇ જાય. ઇસ્લામમાં આની ન ફક્ત ઇજાઝત છે; બલ્કે એક મહત્વપૂર્ણ બાબત છે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. يجب الاستبراء بمشي أو تنحنح أو …
اور پڑھوટોયલેટ-બાથરૂમના અંદર પેપરો વગેરે વાંચવું
સવાલ – શું કઝાએ-હાજત વખતે ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો, મેગેઝિન વગેરે વાંચવું અથવા ફોન અને ઈન્ટરનેટ વગેરે વાપરવુ દુરૂસ્ત (સહીહ) છે? જવાબ – ટોયલેટ-બાથરૂમ કઝાએ-હાજત (શૌચકર્મ) માટે છે, તેમાં ફોન વગેરેનો ઉપયોગ અથવા પેપર વગેરે વાંચવુ મુનાસિબ નથી. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: …
اور پڑھوબલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી
સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી રાખે છે, તો આ અંગે શરીઅતનો શું હુકમ છે? જવાબ: ઝિયારતના તવાફને કુરબાનીના દિવસો પછી સુધી કોઈ પણ શરઈ કારણ વગર મુલતવી કરવું જાઈઝ નથી. જો કોઈ વિલંબ કરે છે, તો તે ગુનેહગાર થશે અને …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી