ફતવાઓ

કરજો માફ કરવાથી ઝકાતનો હુકમ

સવાલ- જો કર્ઝખ્વાહ (ઉધાર આપનાર) કર્ઝદાર (ઉધાર લેનારને)ને કર્ઝ અને દૈન(તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે અને માફ કરવાના સમયે એમણે ઝકાત અદા કરવાની નિય્યત કરી,તો શું માત્ર કર્ઝ અને દૈનને ઝકાતની નિય્યતથી માફ કરવાથી ઝકાત અદા થઈ જશે? અને જો કર્ઝ અને દૈન(તે ઉધાર જે …

વધારે વાંચો »

કિરાયા (ભાડા) પર ઝકાત

સવાલ- શું કિરાયાની (ભાડાની) રકમ પર ઝકાત ફર્ઝ છે એટલે કે જો કિરાયાદારે (ભાડુતીએ) કિરાયા (ભાડાની)ની રકમ મકાનનાં માલિકને અદા ન કરી (આપી નહીં) તો શું મકાનનાં માલિક પર કિરાયાની (ભાડાની) રકમની ઝકાત ફર્ઝ થશે? અને જો ઘણા વર્ષો પછી કિરાયાદાર કિરાયા અદા કરે (ભાડુ આપે) તો શું પાછલા વર્ષોની …

વધારે વાંચો »

સોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો

સવાલ- સોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીનાં ઘરેણાં (જવેરાત)ની ઝકાત કાઢતા સમયે શું કિંમત (ભાવ) નક્કિ કરવામાં કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?

વધારે વાંચો »

ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ

સવાલ- અગર કોઈ માણસનો માલ(પૈસા) ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કયા હિસાબથી ઝકાત અદા કરશે? ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દરેક વર્ષે રમઝાનની પેહલી તારીખે ઝકાત અદા કરે છે...

વધારે વાંચો »

ઝકાતની તારીખથી પહેલાં સંપત્તિ પ્રાપ્ત થવી

સવાલ- અગર કોઈ માણસને માલ મળે પોતાની ઝકાતની તારીખથી પહેલા, તો શું તે વઘારાનાં માલ પર પણ ઝકાત ફર્ઝ છે? ઉદાહરણ તરીકે ઝૈદ સાહિબે નિસાબ(નિર્ધારિત અભ્યાસક્રમનો માલિક) છે, તેનાં ઝકાતનાં માલ પર રમઝાનુલ મુબારકની પેહલી તારીખે વર્ષ પુરૂ થાય છે...

વધારે વાંચો »