અગર મય્યિતની લાશ(મૃત દેહ) એ પ્રમાણે સડી ગયેલી હોય કે તેને હાથ લગાડવામાં આવે, તો આશંકા છે કે તેનાં ટુકડા થઈ જશે, તો આ સ્થિતિમાં ગુસલનાં માટે માત્ર આટલુ પૂરતુ થશે કે તેનાં પર પાણી વહેડાવી દેવામાં આવે...
વધારે વાંચો »ગ઼ુસલ અને જનાઝાની નમાઝ નાં વગર દફન થઈ ગયેલા મય્યિતની જનાઝાની નમાજ
અગર કોઈ મય્યિતને ગુસલ અને જનાઝાની નમાઝનાં વગર દફનાવી દીધો હોય, તો તેની જનાઝા ની નમાજ તેની કબર પર પઢવામાં આવે, એ શર્ત પર કે તેની લાશ ફાટી ન હોય (સળેલી ન હોય). અગર કોઈ મય્યિતની જનાઝાની નમાઝ પઢાઈ ગઈ, પણ દફનવિધી પછી ખબર પડી કે તેની જનાઝાની નમાઝ થી …
વધારે વાંચો »નાબાલિગ(અપરિપક્વ)બાળક ની જનાઝાની નમાઝ જેનાં વાલિદૈનમાંથી કોઈ એક મુસલમાન હોય અને એક કાફિર હોય
અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર (ડહાપણ અને ચેતન)ની ઉમરે નહીં પહોંચ્યુ હોય મરી જાય અને તેનાં વાલિદૈનમાંથી એક મુસલમાન હોય અને બીજા કાફિર હોય, તો તે બાળકને મુસલમાન સમજવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે. અલબત્તા અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર(ડહાપણ અને ચેતન)ની ઉમર સુઘી …
વધારે વાંચો »આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ
આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૧] બઘા મુસલમાનોં માટે તેની જનાઝાની નમાઝમાં શિર્કત કરવુ(ભાગ લેવુ) જાઈઝ છે. અલબત્તા અગર કેટલાક પ્રખ્યાત અને અનુયાયી ઉલમા તેની જનાઝાની નમાઝમાં આ નિય્યતથી શિર્કત ન કરે(ભાગ ન લે) કે લોકોને તે સૌથી ખરાબ ગુનાહની તિવ્રતા અને તેની ગંભિરતાનો એહસાસ થાય, તો એ જાઈઝ છે. …
વધારે વાંચો »પોતાનાં વાલિદૈનનાં કાતિલની જનાઝાની નમાઝ
ઈસ્લામી મુલ્કમાં તે માણસ પર જનાઝાની નમાઝ નહી પઢવામાં આવશે, જેણે માં અથવા બાપને જાણી જોઈને કતલ કર્યા હોય પછી તેને ઈમામુલ મુસલિમીને(મુસ્લિમ હાકિમે) તે ગુનાંની સજા માં કતલ કર દીધો હોય.[૧] નોટઃ- વાલિદૈનનાં કાતિલ પર મુસલમાન હોવા છતા જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે, જેથી કે ઉમ્મતે મુસ્લિમાંને આ ગુનાની …
વધારે વાંચો »વિવિધ મસ્અલા
જોડા/ચંપલ પેહરીને જનાઝાની નમાઝ અદા કરવુ(પઢવુ) અગર જનાઝાની નમાઝ જોડા/ચંપલ પેહરીને અદા કરવામાં આવે, તો એ વાતનો લિહાઝ(આદર) રાખવામાં આવે કે જોડા/ચંપલ અને જમીન બન્નેવ પાક હોય. અને અગર કોઈ જોડા ઉતારી તેનાં ઉપર ઊભો રહીને નમાઝ અદા કરે, તો જરૂરી છે કે જોડા/ચંપલ પાક હોય...
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરનાં ચામડાને વેચવુ
સવાલ– શું કુર્બાનીનાં જાનવરનાં ચામડા વેચીને તેની રકમ સદકો કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરનાં ચામડા
સવાલ- કુર્બાનીનાં જાનવરનાં ચામડાનો શું હુકમ છે?
વધારે વાંચો »કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ
સવાલ- શું કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ જાઈઝ છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં ગોશ્તની તકસીમ(વિતરણ)
સવાલ– ક઼ુર્બાનીનાં ગોશ્તનું શું કરવુ જોઈએ?
વધારે વાંચો »