ફતવાઓ

એતેકાફનાં દરમિયાન ભુલથી મસ્જીદથી બહાર નિકળી જવુ

સવાલ- અગર કોઈ માણસ સુન્નત એતેકાફ નાં દરમિયાન ભુલથી મસ્જીદથી બહાર નિકળી જાય તો શું તેનો સુન્નત એતેકાફ બાકી રહેશે?

વધારે વાંચો »

એતેકાફ ની હાલતમાં મસ્જીદથી તબરીદ ગુસલ માટે નિકળવુ

સવાલ- એક માણસ મસ્જીદમાં સુન્નત એતેકાફ માટે બેઠો છે. શું તેનાં માટે ઠંડક હાસિલ કરવાની ગરજ થી ગુસલ કરવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?

વધારે વાંચો »