સવાલ-: એક માણસે કોઈ સામાન વેચવાની નિય્યતથી ખરીદ્યો પછી તેણે વેચવાનો ઈરાદો છોડી દીઘો. થોડા દિવસ પછી પાછો તેણે સામાન વેચવાનો ઈરાદો કર્યો, તો શું બીજી વખત વેચવાની નિય્યતથી તે સામાન પર ઝકાત ફર્ઝ થશે?
વધારે વાંચો »ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબ ને આપવુ
સવાલ-: શું ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબોને ખવડાવવુ જાઈઝ છે? શું રમઝાનના મહીનામાં ઝકાતની રકમથી ગરીબોને ઈફતાર કરાવવું જાઈઝ છે?
વધારે વાંચો »હદિયા અથવા કર્ઝની સૂરતમાં ઝકાત આપવુ
સવાલ-: જો કોઈ માણસ કોઈ ગરીબ મુસલમાનને અમુક પૈસા હદિયા અથવા કર્ઝ તરીકે આપી દે અને આપતી વખતે તે ઝકાતની નિય્યત કરે તો શું એવી રીતે આપવાથી તેમની ઝકાત અદા થઈ જશે?
વધારે વાંચો »કબર પર મંટોડી નાંખવાનો તરીકો
હઝરત અબુ હરૈરહ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક વ્યક્તિની જનાઝાની નમાઝ પઢાવી પછી તેની કબર પર આવ્યા અને તેનાં માંથીની તરફથી ત્રણ વખત તેની કબર પર મંટોડી નાંખી.”...
વધારે વાંચો »મય્યિતને દફનાવવાનો તરીકો
મય્યિતને કિબ્લાની તરફથી લાવવામાં આવે અને કબરમાં એવી રીતે ઉતારવામાં આવે કે મય્યિતને ઉતારવા વાળા કબરમાં કિબ્લાની તરફ મોઢુ કરીને ઉભા રહે. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) ને એવીજ રીતે દફન ફરમાવતા હતા...
વધારે વાંચો »દફનવિધી થી સંબંઘિત મસાઈલ
(૪) ઔરતનાં માટે જનાઝાની સાથે કબરસ્તાન જવુ અને દફનવિધી માં શિરકત કરવુ નાજાઈઝ છે...
વધારે વાંચો »જનાઝાને કબરસ્તાન સુઘી લઈ જવાથી સંબંઘિત મસાઈલ
(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે...
વધારે વાંચો »જનાઝો ઉઠાવવાનો તરીકો
(૨) જનાઝાને ઝડપથી લઈને ચાલવુ મસ્નૂન છે, પરંતુ દોડવુ ન જોઈએ અને ન એટલુ વધારે ઝડપથી ચાલવુ જોઈએ કે મય્યિતનું શરીર એક તરફથી બીજી તરફ હલવા લાગે...
વધારે વાંચો »જનાઝાની નમાઝમાં મોડુ કરવુ
મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે...
વધારે વાંચો »જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર કોણ ?
ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી અગ્રણી મુસ્લિમ હાકિમ છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો હુકમ આપ્યો છે...
વધારે વાંચો »