સવાલ– એક વ્યક્તિએ કુરબાની માટે બળદ ખરીદ્યો. તે ખરીદ્યા પછી, તેણે ઇરાદો કર્યો કે જો કોઈ તેની સાથે આ કુરબાની ના પ્રાણીમાં ભાગ લેશે, તો તેને હિસ્સો વેચી દેશે. તો શું તેના માટે તે જાનવરના હિસ્સા ને વેચવાની છૂટ રહેશે?
اور پڑھوનાબાલિગનાં માલથી નફલ કુર્બાની કરવુ
સવાલ- શું વાલિદ (પિતાજી) માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી તેમના માલમાંથી નફલ કુરબાની કરવુ જાઈઝ છે?
اور پڑھوવાલિદ(પિતા) નું પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ
સવાલ– શું વાલિદ (પિતા) નાં માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ જાઈઝ છે?
اور پڑھوટૂટેલા સીંગડાવાળા જાનવરની કુર્બાની
સવાલ– શું તૂટેલા શિંગડાવાળા પ્રાણીની કુરબાની માન્ય છે?
اور پڑھوકુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી
સવાલ- એક સહી-સાલીમ જાનવર વાજીબ કુરબાનીના માટે ખરીદવામાં આવ્યું. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુરબાનીના થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુરબાની દુરુસત છે?
اور پڑھوખંજવાળ વાળા જાનવરની કુર્બાની
સવાલ– શું ખંજવાળ વાળા જાનવરની કુર્બાની જાઈઝ છે?
اور پڑھوજન્મજાત વગર કાનનાં જાનવરની કુર્બાની
સવાલ– જે જાનવરનાં જન્મજાત કાન ન હોય, તો શું તેની કુર્બાની જાઈઝ છે?
اور پڑھوકુર્બાનીનાં જાનવરની ઉમર
સવાલ– કેટલી ઉમરનાં જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
اور پڑھوકુરબાનીનાં જાનવરમાં ભાગોની સંખ્યા
સવાલ– ગાય, બળદ, ભેંસ અને ઊંટમાં કેટલા ભાગ દુરૂસ્ત છે?
اور پڑھوકુરબાનીનાં જાનવરોનાં પ્રકાર
સવાલ– કયા જાનવરોની કુરબાની દુરૂસ્ત છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી