સવાલ- શું કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ જાઈઝ છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં ગોશ્તની તકસીમ(વિતરણ)
સવાલ– ક઼ુર્બાનીનાં ગોશ્તનું શું કરવુ જોઈએ?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં જાનવરનાં ઝબહનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ
સવાલ– શું ક઼ુર્બાનીનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ અથવા કોઈ દુઆ પઢવુ જરૂરી છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં સમયે હાજર રેહવુ
સવાલ– એક માણસે પોતાની ક઼ુર્બાનીનું જાનવર ઝબહ કરવા માટે કોઈને જીમ્મેદાર બનાવ્યો, તો શું તેનાં માટે ઝબહ કરતા સમયે હાજર રેહવુ બેહતર છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં જાનવર પોતાનાં હાથથી ઝબહ કરવુ
સવાલ– ક઼ુર્બાનીનું જાનવર પોતે ઝબહ કરવુ અફઝલ છે અથવા કોઈનાથી ઝબહ કરાવવું અફઝલ છે?
વધારે વાંચો »રાતનાં ક઼ુર્બાની કરવુ
સવાલ– શું રાતનાં ક઼ુર્બાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ
સવાલ- જો ક઼ુર્બાનીનાં જાનવરનાં હિસ્સેદારોમાંથી કોઈ હિસ્સેદારને સાતમાં ભાગથી ઓછુ મળે, તો શું દરેક હિસ્સેદારોની ક઼ુર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »કોઈકનાં તરફથી તેની ઈજાઝતનાં વગર વાજીબ કુર્બાન કરવુ
સવાલ– જો કોઈકની વાજીબ કુર્બાની તેની ઈજાઝત વગર કરી દેવામાં આવે, તો શું તેની કુર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »બાર ઝિલહિજ્જહનાં કુર્બાની
સવાલ– શું બાર ઝિલહિજ્જહનાં કુર્બાની દુરુસત છે?
વધારે વાંચો »શહરમાં ઈદુલ અદહાની નમાજની અદાયગી(ચૂકવણી)થી પેહલા ગામડામાં કુર્બાનીનું જનવર ઝબહ કરવુ
સવાલ– એક માણસ શહરમાં રહે છે. તેમણે પોતાની કુર્બાનીનું જાનવર ગામડામાં મોકલી આપ્યુ. તે જાનવર ગામડામાં શહરની ઈદની નમાઝ થી પેહલા ઝબહ કરી દેવામાં આવ્યુ, તો શું આ કર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »