સવાલ– શું તે વ્યક્તિનાં માટે જાઈઝ છે કે તે પોતાનાં સકદએ ફિત્રની રકમ બે અથવા બેથી વધારે ગરીબોમાં તકસીમ કરે?
વધારે વાંચો »સદકએ ફિત્રનો નિસાબ
સવાલ– એક વ્યક્તિની પાસે નિસાબનાં બરાબર રોકડ માલ નથી, પણ તેની પાસે વધારાનાં કપડા છે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ તેની કીમત ઝકાતનાં નીસાબનાં બરાબર પહોંચે છે, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે?
વધારે વાંચો »સદકતુલ ફિત્ર નો વુજૂબ
સવાલ– સદકતુલ ફિત્ર કોનાં પર વાજીબ છે?
વધારે વાંચો »એતેકાફની હાલતમાં રીહ કાઢવા (ફુસકી છોડવા) માટે મસ્જીદ જવુ
સવાલ– અગર કોઈ સુન્નત એતેકાફમાં બેસ્યો છે, તો શું તેનાં માટે રીહ ખારીજ (ફુસકી છોડવા) માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
વધારે વાંચો »એતેકાફ ની હાલતમાં સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– શું મોઅતકિફ (સુન્નત એઅતેકાફ કરવા વાળા) નાં માટે સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
વધારે વાંચો »એતેકાફની હાલતમાં હાથ ધોવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફમાં બેસ્યો હોય અને ખાવાનું ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળે, તો શું તેનો એતેકાફ ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »એતેકાફ ની હાલતમાં પત્નીને ફોન કરવુ
સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફ બેસ્યો હોય, અને તેને કોઈ કામ ના કારણ સર ઘરે ફોન કરવાની જરૂરત હોય, તો શું તેનાં માટે પોતાની પત્ની (બીવી) ને ફોન કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »એતેકાફની કઝા
સવાલ– અગર કોઈનો મસ્નૂન એતેકાફ ટૂટી જાય, તો શું પૂરા દસ દિવસનાં એતેકાફની કઝા તેના પર લાઝીમ થશે અથવા માત્ર તે દિવસની કઝા તેના પર લાઝીમ થશે, જે દિવસે તેનો સુન્નત એતેકાફ ટૂટી ગયો?
વધારે વાંચો »તરાવીહની નમાઝમાં નાબાલિગની ઈમામત
સવાલ– શું નાબાલિગ છોકરો તરાવીહની નમાઝમાં ઈમામત કરાવી શકે છે?
વધારે વાંચો »ઔરતોનું તરાવીહની નમાઝ બાજમાઅત અદા કરવુ
સવાલ– (૧) હું એ પુછવા માંગુ છું કે અગર બે ઔરતો તરાવીહની નમાઝ જમાઅતની સાથે અદા કરી રહી છે, તો ઈમામત કરવા વાળી ઔરત થોડી અગાળી અને ઈક્તદા કરવા (પછાળી ઊભી રેહવા) વાળી ઔરત થોડી પછાળી ઊભી રેહશે અથવા બન્નેવ એક સાથે એકજ સફમાં ઊભી રેહશે? (૨) એક ઔરત તરાવીહની …
વધારે વાંચો »