ફતવાઓ

એવા માલ પર ઝકાત જે વેચવાનાં ઈરાદાથા ખરીદવામાં આવ્યો હોય પછી વેચવાનો ઈરાદો છોડી દીઘો હોય

સવાલ– એક માણસે કોઈ સામાન વેચવાની નિય્યતથી ખરીદ્યો પછી તેણે વેચવાનો ઈરાદો છોડી દીઘો. થોડા દિવસ પછી પાછો તેણે સામાન વેચવાનો ઈરાદો કર્યો, તો શું બીજી વખત વેચવા ની નિય્યતથી તે સામાન પર ઝકાત ફર્ઝ થશે?

વધારે વાંચો »

ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબ ને આપવુ

સવાલ– શું ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબોને ખવડાવવુ જાઈઝ છે? શું રમઝાનનાં મહીનામાં ઝકાતની રકમથી ગરીબોને ઈફતાર કરાવવુ જાઈઝ છે?

વધારે વાંચો »

હદિયા અથવા કર્ઝની સૂરતમાં ઝકાત આપવુ

સવાલ– જો કોઈ માણસ કોઈ ગરીબ મુસલમાનને અમુક પૈસા હદિયા અથવા કર્ઝાનાં તૌર પર આપી દે અને આપતી સમયે તે ઝકાતની નિય્યત કરે તો શું એવી રીતે આપવાથી તેમની ઝકાત અદા થઈ જશે?

વધારે વાંચો »

ક઼ુર્બાનીનાં સમયે હાજર રેહવુ

સવાલ– એક માણસે પોતાની ક઼ુર્બાનીનું જાનવર ઝબહ કરવા માટે કોઈને જીમ્મેદાર બનાવ્યો, તો શું તેનાં માટે ઝબહ કરતા સમયે હાજર રેહવુ બેહતર છે?

વધારે વાંચો »