ફતવાઓ

ઔરતોનું તરાવીહની નમાઝ બાજમાઅત અદા કરવુ

સવાલ– (૧) હું એ પુછવા માંગુ છું કે અગર બે ઔરતો તરાવીહની નમાઝ જમાઅતની સાથે અદા કરી રહી છે, તો ઈમામત કરવા વાળી ઔરત થોડી અગાળી અને ઈક્તદા કરવા (પછાળી ઊભી રેહવા) વાળી ઔરત થોડી પછાળી ઊભી રેહશે અથવા બન્નેવ એક સાથે એકજ સફમાં ઊભી રેહશે? (૨) એક ઔરત તરાવીહની …

વધારે વાંચો »

તરાવીહની નમાઝમાં મોડેથી આવવુ

સવાલ– જ્યારે હું તરાવીહની નમાઝનાં માટે મસ્જીદ પહોચ્યો, તો ચાર રકાતો ખતમ થઈ ચુકી હતી, મેં પેહલા ચાર રકાત ઈશાની અદા કરી, પછી તરાવીહની નમાઝ શરૂ કરી. જ્યારે મેં તરાવીહ શરૂ કરી, તો સાતમી રકાત ચાલી રહી હતી. ઈમામની ઈક્તદામાં (પછાળી) તરાવીહની નમાઝ અદા કરવા પછી પણ મારા ઝિમ્મે તરાવીહની …

વધારે વાંચો »

રોઝાની હાલતમાં દાંતોનો ઈલાજ

સવાલ– હું દાંતનો ડોકટર છું. એક દર્દીને તાત્કાલિક સારવારની જરૂરત છે. ઉદાહરણ તરીકે તેનાં દાંતોનાં દરમિયાન ઘા(ઝખમ) છે અને તેમાં પરૂ ભરાઈ ગયુ છે. હવે તેને તાત્કાલિક સાફ કરવુ છે. તો શું રોઝાની હાલતમાં તેની સારવાર કરવુ દુરૂસ્ત છે? (આ વાત ધ્યાનમાં રહે કે તે દર્દીને ઈન્સ્યુલિન લગાવવુ જરૂરી થશે …

વધારે વાંચો »

રોઝાની હાલતમાં નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સકની તપાસ માટે જવુ

સવાલ– રોઝાની હાલતમાં ઔરતોનાં માટે નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સક ની પાસે જવા માટે શું શરઈ હુકમ છે? શું અગર ડોક્ટર ઔરતની યોનિ (શરમગાહ) માં દવા દાખલ કરે, તો રોઝો ટૂટી જશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવુ

સવાલ– રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવા વાળાનાં માટે શરીઅતનો શૂં હુકમ છે? અગર વગર ઈરાદાએ નાકમાં ઘુમાડો દાખલ થઈ જાય, તો શું રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં લોબાન યા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવવુ

સવાલ– શું રોજાદાર રોઝાનાં દરમિયાન મસ્જીદને સુગંધિત કરવા માટે લોબાન અથવા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવી શકે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં હસ્તમૈથુન

સવાલ– જો કોઈ વ્યક્તિ રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરે, તો શું તેનો રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જશે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા માત્ર કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર વિચારવાથી સ્ખલન(ઈનઝાલ)

સવાલ– અગર કોઈ વ્યક્તિ રોઝાની અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરે અને તેનાંથી સ્ખલન(ઈનઝાલ) થઈ જાય, તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »