ફતવાઓ

છૂટેલી કુર્બાનીની કઝા

સવાલ– એક માણસ પર કુર્બાની વાજીબ હતી, પણ તેણે કુર્બાની કરી નહી, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દિવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?

વધારે વાંચો »

કુર્બાની માટે ખરીદવામાં આવેલા જાનવરને ઝબહ કરવુ

સવાલ– એક માણસે (જેનાં પર કુર્બાની વાજીબ હતી) કુર્બાનીનું જાનવર ખરીદ્યુ, પણ તે તેને ઝબહ ન કરી શક્યો, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દીવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?

વધારે વાંચો »

કુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ

સવાલ– અગર કુર્બાનીનાં જાનવરનાં ભાગિદારોમાંથી કોઈ ભાગીદારનો ભાગ સાતમાં ભાગથી ઓછો હોય, તો શું દરેક ભાગીદારની કુર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

ગરીબ માણસનાં જાનવરનું કુર્બાનીનાં કાબિલ ન રેહવુ

સવાલ– એક ગરીબ માણસે (જેના પર કુરબાની વાજીબ નથી) કુરબાની માટે સહીહ સલીમ જાનવર ખરીદ્યું. કુરબાનીના થોડા દિવસ પહેલા જાનવર નો પગ ભાંગી ગયો અથવા તેમાં કોઈ એવી ખામી આવી ગઈ જે કુરબાની માટે માને’ (અડચણરૂપ,રુકાવટ) ગણાય છે, તો શું આ ગરીબ માણસ માટે આવા જાનવરની કુરબાની કરવું યોગ્ય છે?

વધારે વાંચો »