સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને સવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા સવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?
વધારે વાંચો »માત્ર દસ મુહર્રમના રોઝો રાખવુ
સવાલ– શું ફકત દસમી મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે? એટલે જો કોઈ વ્યક્તિ નવ અથવા અગ્યાર મુહર્રમના દિવસે રોઝો ન રાખે, બલ્કે ફકત દસ મુહર્રમનાં રોઝો રાખે, તો શું આ અમલ દુરૂસ્ત થશે?
વધારે વાંચો »નવા વર્ષનાં મોકા પર મુબારક બાદ આપવુ
સવાલ– જો ચાંદ દેખાય જાય તો કાલથી મુહર્રમના મહીનાથી નવુ ઈસ્લામી વર્ષ શરૂ થશે. શું અમે આ મૌકા પર (એટલે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ અથવા આ અમલ શરીઅતના ખિલાફ છે?
વધારે વાંચો »મુહર્રમનાં મહીનામાં રોઝા રાખવાનો ષવાબ
સવાલ– શું આ હદીસ ને બયાન કરવુ અને એના પર અમલ કરવુ દુરૂસ્ત છે કે મુહર્રમના મહીનામાં દરેક દિવસે નફલ રોઝા રાખવાનો સવાબ ત્રીસ દિવસના નફલ રોઝા રાખવાના સવાબ બરાબર છે?
વધારે વાંચો »મય્યિતની તરફથી ઝબહ કરેલા જાનવરનું ગોશ્ત
સવાલ– એક માણસે મય્યિતની તરફથી જાનવર ઝબહ કર્યુ, તો તેવણ તેનું ગોશ્તનું શું કરે?
વધારે વાંચો »કુર્બાનીનું ગોશ્ત વેતન (ઉજરત) નાં તૌર પર આપવુ
સવાલ- શું કુર્બાનીનું ગોશ્ત મજદૂરી (વેતન) ના રૂપે ચામડા ઉતારવા વાળાને અને અન્ય બીજા કામ કરવા વાળા ને આપવુ જાઈઝ છે?
વધારે વાંચો »દરેક ભાગીદરોનું આખુ જાનવર સદકો કરી દેવુ
સવાલ– શું બઘા ભાગીદારોનાં માટે આખા જાનવરના ગોશ્ત નું સદકો કરી દેવુ જાઈઝ છે?
વધારે વાંચો »નજર અથવા વસિય્યતનું ઝબહ કરેલુ ગોશ્ત ઈસ્તેમાલ કરવુ
સવાલ– અગર કોઈ શું નજર અથવા વસિય્યતનું ઝબહ કરેલુ ગોશ્ત ખાઈ લે, તો તેની તલાફીની શું સૂરત છે?
વધારે વાંચો »છૂટેલી કુર્બાનીની કઝા
સવાલ– એક માણસ પર કુર્બાની વાજીબ હતી, પણ તેણે કુર્બાની કરી નહી, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દિવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?
વધારે વાંચો »કુર્બાની માટે ખરીદવામાં આવેલા જાનવરને ઝબહ કરવુ
સવાલ– એક માણસે (જેનાં પર કુર્બાની વાજીબ હતી) કુર્બાનીનું જાનવર ખરીદ્યુ, પણ તે તેને ઝબહ ન કરી શક્યો, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દીવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી