ફતવાઓ

એતેકાફની હાલતમાં હાથ ધોવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફમાં બેસ્યો હોય અને ખાવાનું ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળે, તો શું તેનો એતેકાફ ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

એતેકાફ ની હાલતમાં પત્નીને ફોન કરવુ

સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફ બેસ્યો હોય, અને તેને કોઈ કામ ના કારણ સર ઘરે ફોન કરવાની જરૂરત હોય, તો શું તેનાં માટે પોતાની પત્ની (બીવી) ને ફોન કરવુ જાઈઝ છે?

વધારે વાંચો »

એતેકાફની કઝા

સવાલ– અગર કોઈનો મસ્નૂન એતેકાફ ટૂટી જાય, તો શું પૂરા દસ દિવસનાં એતેકાફની કઝા તેના પર લાઝીમ થશે અથવા માત્ર તે દિવસની કઝા તેના પર લાઝીમ થશે, જે દિવસે તેનો સુન્નત એતેકાફ ટૂટી ગયો?

વધારે વાંચો »

ઔરતોનું તરાવીહની નમાઝ બાજમાઅત અદા કરવુ

સવાલ– (૧) હું એ પુછવા માંગુ છું કે અગર બે ઔરતો તરાવીહની નમાઝ જમાઅતની સાથે અદા કરી રહી છે, તો ઈમામત કરવા વાળી ઔરત થોડી અગાળી અને ઈક્તદા કરવા (પછાળી ઊભી રેહવા) વાળી ઔરત થોડી પછાળી ઊભી રેહશે અથવા બન્નેવ એક સાથે એકજ સફમાં ઊભી રેહશે? (૨) એક ઔરત તરાવીહની …

વધારે વાંચો »

તરાવીહની નમાઝમાં મોડેથી આવવુ

સવાલ– જ્યારે હું તરાવીહની નમાઝનાં માટે મસ્જીદ પહોચ્યો, તો ચાર રકાતો ખતમ થઈ ચુકી હતી, મેં પેહલા ચાર રકાત ઈશાની અદા કરી, પછી તરાવીહની નમાઝ શરૂ કરી. જ્યારે મેં તરાવીહ શરૂ કરી, તો સાતમી રકાત ચાલી રહી હતી. ઈમામની ઈક્તદામાં (પછાળી) તરાવીહની નમાઝ અદા કરવા પછી પણ મારા ઝિમ્મે તરાવીહની …

વધારે વાંચો »

રોઝાની હાલતમાં દાંતોનો ઈલાજ

સવાલ– હું દાંતનો ડોકટર છું. એક દર્દીને તાત્કાલિક સારવારની જરૂરત છે. ઉદાહરણ તરીકે તેનાં દાંતોનાં દરમિયાન ઘા(ઝખમ) છે અને તેમાં પરૂ ભરાઈ ગયુ છે. હવે તેને તાત્કાલિક સાફ કરવુ છે. તો શું રોઝાની હાલતમાં તેની સારવાર કરવુ દુરૂસ્ત છે? (આ વાત ધ્યાનમાં રહે કે તે દર્દીને ઈન્સ્યુલિન લગાવવુ જરૂરી થશે …

વધારે વાંચો »

રોઝાની હાલતમાં નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સકની તપાસ માટે જવુ

સવાલ– રોઝાની હાલતમાં ઔરતોનાં માટે નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સક ની પાસે જવા માટે શું શરઈ હુકમ છે? શું અગર ડોક્ટર ઔરતની યોનિ (શરમગાહ) માં દવા દાખલ કરે, તો રોઝો ટૂટી જશે?

વધારે વાંચો »