ફતવાઓ

ઘાભણ જાનવરનાં પેટથી ઝબહ કરવા બાદ નિકળવા વાળા બચ્ચાનો હુકમ‎

સવાલ– કુરબાનીનું જાનવર ઝબહ કરી દેવામાં આવ્યુ. ઝબહ કરવા પછી તેનાં પેટમાંથી બચ્ચુ નિકળ્યુ તો તેનું શું હુકમ છે?

વધારે વાંચો »

સદકએ ફિત્રનો નિસાબ

સવાલ– એક વ્યક્તિની પાસે નિસાબનાં બરાબર રોકડ માલ નથી, પણ તેની પાસે વધારાનાં કપડા છે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ તેની કીમત ઝકાતનાં નીસાબનાં બરાબર પહોંચે છે, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે?

વધારે વાંચો »

એતેકાફની હાલતમાં રીહ કાઢવા (ફુસકી છોડવા) માટે મસ્જીદ જવુ

સવાલ– અગર કોઈ સુન્નત એતેકાફમાં બેસ્યો છે, તો શું તેનાં માટે રીહ ખારીજ (ફુસકી છોડવા) માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?

વધારે વાંચો »