સવાલ– કયા જાનવરોની કુરબાની દુરૂસ્ત છે?
વધારે વાંચો »ઘાભણ જાનવરનાં પેટથી ઝબહ કરવા બાદ નિકળવા વાળા બચ્ચાનો હુકમ
સવાલ– કુરબાનીનું જાનવર ઝબહ કરી દેવામાં આવ્યુ. ઝબહ કરવા પછી તેનાં પેટમાંથી બચ્ચુ નિકળ્યુ તો તેનું શું હુકમ છે?
વધારે વાંચો »ખસ્સી જાનવરની કુરબાની
સવાલ– શું ખસ્સી જાનવરની કુરબાની જાઈઝ છે?
વધારે વાંચો »સદકએ ફિત્રમાં ઘઉં અને જવની કીમત અદા કરવુ
સવાલ– શું સદકએ ફિત્રની અદાયગી માટે ઘઉં અને જવ જ જરૂરી છે અથવા તે બન્નેવની કીમત આપવુ પણ જાઈઝ છે?
વધારે વાંચો »અમૂક લોકોને સદકએ ફિત્રની રકમ એક વ્યક્તિને આપવુ
સવાલ– શું થોડા લોકો માટે જાઈઝ છે કે તે પોતાનાં સદકએ ફિત્રની રકમ એક ગરીબ વ્યક્તિને આપી દે?
વધારે વાંચો »સદકએ ફિત્રની રકમ અમૂક ગરીબોમાં વિતરણ કરવુ
સવાલ– શું તે વ્યક્તિનાં માટે જાઈઝ છે કે તે પોતાનાં સકદએ ફિત્રની રકમ બે અથવા બેથી વધારે ગરીબોમાં તકસીમ કરે?
વધારે વાંચો »સદકએ ફિત્રનો નિસાબ
સવાલ– એક વ્યક્તિની પાસે નિસાબનાં બરાબર રોકડ માલ નથી, પણ તેની પાસે વધારાનાં કપડા છે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ તેની કીમત ઝકાતનાં નીસાબનાં બરાબર પહોંચે છે, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે?
વધારે વાંચો »સદકતુલ ફિત્ર નો વુજૂબ
સવાલ– સદકતુલ ફિત્ર કોનાં પર વાજીબ છે?
વધારે વાંચો »એતેકાફની હાલતમાં રીહ કાઢવા (ફુસકી છોડવા) માટે મસ્જીદ જવુ
સવાલ– અગર કોઈ સુન્નત એતેકાફમાં બેસ્યો છે, તો શું તેનાં માટે રીહ ખારીજ (ફુસકી છોડવા) માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
વધારે વાંચો »એતેકાફ ની હાલતમાં સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– શું મોઅતકિફ (સુન્નત એઅતેકાફ કરવા વાળા) નાં માટે સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
વધારે વાંચો »