ફતવાઓ

આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું

સવાલ- આશુરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિષે જે હદિષ છે, એના વિષે એ પુછવુ હતુ કે શું આશુરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?

વધારે વાંચો »