સવાલ: શું કુરાન-શરીફ સાથે મુત્તસીલ (એટલે કે જોડાયેલા) ગિલાફને અડકવા માટે બા-વુઝૂ (વુઝૂ સાથે) હોવું જરૂરી છે? જવાબ: હા. કારણ કે આ ગિલાફ કુરાન-મજીદ સાથે મુત્તસીલ (જોડાયેલો) છે; તેથી તેને અડકવા માટે બા-વુઝૂ હોવું જરૂરી રહેશે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ومنها) حرمة مس المصحف لا يجوز لهما وللجنب والمحدث …
اور پڑھوસજ્દા-એ-તિલાવત માટેના મમ્નૂ’ સમય
સવાલ: જો કોઈ વ્યક્તિ કુરાન-મજીદની તિલાવત કરે અને તે સજ્દાની આયત પઢે, તો તે કયા સમયે સજ્દા-એ-તિલાવત કરી શકે છે અને કયા સમયે સજ્દા-એ-તિલાવત ન કરી શકે? જવાબ: સજ્દા-એ-તિલાવત મકરુહ સમયે કરવું મમ્નૂ’ (મના) છે. આ ત્રણ સમય નીચે મુજબ છે: (૧) ઝવાલનો સમય: જ્યારે સૂરજ બરાબર માથા પર હોય. …
اور پڑھوગુસલમાં નાફના અંદરના ભાગને ધોવા બાબતે
સવાલ: ગુસલ દરમિયાન હું મારી નાફના (નાભિના) અંદરના ભાગને આંગળીથી ધોવાનું ભૂલી ગયો. શું મારું ગુસલ દુરુસ્ત છે, કે મારે ફરીથી ગુસલ કરવું પડશે? શું ગુસલમાં નાફના અંદરના ભાગને ઘસવુ જરૂરી છે? જવાબ: ગુસલ દુરુસ્ત થવા માટે નાફની અંદર આંગળી નાખવી જરૂરી નથી; પરંતુ શરીરના તમામ ભાગો સુધી પાણી પહોંચાડવું …
اور پڑھوવુઝૂમાં પગની આંગળીઓનો ખિલાલ કરવાની રીત
સવાલ: પગની આંગળીઓનો ખિલાલ કરવાની સાચી રીત શું છે? જવાબ: ડાબા હાથની નાની આંગળીને પગની આંગળીઓની વચ્ચે દાખલ કરો. જમણા પગની નાની આંગળીથી ખિલાલ શરૂ કરો અને ડાબા પગની નાની આંગળી પર ખતમ કરો. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. عن المستورد بن شداد رضي الله عنه قال رأيت النبي صلى …
اور پڑھوઝુહર (Zuhr) પહેલાંની છૂટી ગયેલી સુન્નતો ઝુહર પછી અદા કરવી
સવાલ: જો મારી ઝુહર પહેલાંની ચાર રકાત સુન્નત નમાઝ છૂટી ગઈ હોય, તો હું તે ચાર રકાત ક્યારે પઢું? શું ઝુહર પછીની બે રકાત સુન્નત પહેલાં પઢું કે પછી બે રકાત સુન્નત પઢ્યા બાદ પઢું? જવાબ: તમે આ ચાર રકાત સુન્નતને ઝુહર પછીની બે રકાત સુન્નત નમાઝ પઢ્યા પછી અદા …
اور پڑھوસુન્નતે-મુઅક્કદહ ન પઢનાર
સવાલ: જો કોઈ માણસ માત્ર ફર્ઝ નમાઝ પઢે અને સુન્નતે-મુઅક્કદહ પઢવાનું છોડી દે તો તેનો શું હુકમ છે? શું સુન્નતે-મુઅક્કદહ છોડીને ફક્ત ફર્ઝ નમાઝ પઢવી ગુનો છે? જવાબ: જો કોઈ ફર્ઝ નમાઝ પઢવા પર જ બસ કરે (એટલે કે ફર્ઝ નમાઝ જ પઢે) અને વાજીબ નમાઝ (વિત્રની નમાઝ) અને સુન્નતે-મુઅક્કદહ …
اور پڑھوવુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ
સવાલ: શું વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે? જવાબ: વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે; પરંતુ, મસ્જિદના આદાબમાંથી છે કે વુઝ઼ૂ સાથે મસ્જિદમાં દાખિલ થવુ જોઈએ અને જ્યાં સુધી મસ્જિદમાં રહે વુઝ઼ૂ સાથે રહેવું જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ﴿الحج: ٣٢﴾ …
اور پڑھوનમાજ઼ના સજદામાં દુઆ
સવાલ: સુન્નત અને ફર્જ઼ નમાઝના સજદા દરમિયાન હું કઈ દુઆ પઢી શકું? અને, શું હું નફલ નમાઝના સજદા દરમિયાન અંગ્રેજીમાં દુઆ માંગી શકું? જવાબ: ૧. સુન્નત અને ફર્જ઼ નમાઝના સજદા દરમિયાન, તમે કુરાન અને હદીસમાં જોવા મળતી બધી દુઆઓ અરબીમાં માંગી શકો છો. ૨. નફલ નમાઝના સજદા દરમિયાન, તમે અંગ્રેજીમાં …
اور پڑھوમસબૂક પાછળ નમાઝ
સવાલ: ઇમામના સલામ ફેરવી દીધા પછી, મસબૂક તેની છૂટી ગયેલ રકાત પઢી રહ્યો છે. એક જણ (જેની જમાત છૂટી ગઈ છે) નમાઝમાં મસબૂક સાથે જોડાય જાય છે અને તેની પાછળ નમાઝ પઢવા લાગે છે, તો મસબૂકની પાછળ નમાઝ પઢનારની નમાઝનો શું હુકમ છે? તેવી જ રીતે, જો કોઈ સુન્નત અથવા …
اور پڑھوપહેલી સફમાં બાળકો
સવાલ: પહેલી સફમાં મર્દો સાથે ઉભા રહેલા બાળકો અંગે શરિયતનો શું હુકમ છે? શું આ જાયઝ છે? જવાબ: બાળકોએ મર્દોની સફોમાં નમાઝ ન પઢવી જોઈએ; તેના બદલે, બાળકો મર્દોની સફોની પાછળ એક અલગ સફ બનાવીને નમાઝ પઢવી જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. عن عبد الرحمن بن غنم، قال: قال …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી