જીવનના દરેક પાસામાં સુન્નતનું પાલન કરો

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મારા ચાચા હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)નાં ઈન્તેકાલથી એક દિવસ પેહલા મને બોલાવીને નસીહત ફરમાવી કે ઈત્તેબાએ સુન્નતની જેટલી થઈ શકે પોતે પણ કોશિશ કરજો અને દોસ્તોને પણ તાકીદ કરજો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૪૨)

Source: https://ihyaauddeen.co.za/?p=8442


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …