મામૂલાતની પાબંદી

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“એક જરૂરી વાત આ છે કે ઝિકર અને મામૂલાતનો ઘણો વધારે પ્રબંઘ(એહતેમામ) રાખવામાં આવે, મેં હઝરત હુસૈન અહમદ મદની (રહ.) અને પોતાનાં ચાચા (હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યાસ (રહ.)) ને અંત સુઘી ઝિકરનો પ્રબંઘ (એહતેમામ) કરતા જોયા. મેં મારા વાલિદ સાહબ (રહ.) અને હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.) બન્નેવને રાતનાં છેલ્લા પહોર (તહજ્જુદ)માં એકાંતમાં રડતા અને કરગડતા જોયા આ બન્નેવ બિલકુલ એવા રડતા હતા જેવી રીતે મકતબમાં બાળકને માર પડી રહ્યો હોય.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૧૨)

Source: https://ihyaauddeen.co.za/?p=6683


Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …