Daily Archives: November 21, 2022

ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો મારા ઝમાનાનાં લોકો છે (સહાબએ કિરામ રદિ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તાબિઈને ઈઝામ રહ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તબએ તાબિઈન રહ.).” (સહીહલ બુખારી, રકમ નં-૩૬૫૦) સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં જે …

વધારે વાંચો »

સુરએ નસર ની તફસીર

(હે મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે અલ્લાહની મદદ અને ફતહ (મક્કાની ફતહ) આવી જાય (૧) અને તમો લોકોને જોઈલો કે તેઓ ઝુંડનાં ઝુંડ અલ્લાહનાં દીનમાં દાખલ થઈ રહ્યા છે (૨) તો તમો પોતાનાં પરવરદિગારની તસ્બીહ તથા તહમીદ કરો અને તેમનાંથી મગફિરત તલબ કરો. બેશક તેવણ ઘણાં માફ કરવા વાળા છે (૩)...

વધારે વાંચો »