Daily Archives: November 15, 2022

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૪

જુમહૂર ઉમ્મતનાં રસ્તા પર ચાલવુ અને શાઝ વાતોથી બચવુ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતની ભવિષ્યવાણી ફરમાવી છે કે એક એવો ઝમાનો આવશે જ્યારે લોકોફિતનાવો અને આઝમાઈશોમાં મુબતલા હશે, તથા તે ઝમાનામાં ઘણાં બઘા લોકો કિતાબો સુન્નતનાં ખિલાફ નવી નવી વાતો પૈદા કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એવા …

વધારે વાંચો »