Daily Archives: April 27, 2022

એતેકાફનાં દરમિયાન હાફિઝે કુર્આનનું તરાવીહ પઢાવાની નિય્યતથી મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ હાફિઝે કુર્આન એતેકાફમાં બેસેલો છે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો એઅતેકાફનો શું હુકમ છે? શું તેનો એઅતેકાફ ટૂટી જશે?

વધારે વાંચો »

એઅતેકાફનાં દરમિયાન જુમ્આનાં ગુસલ માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– શું મોઅતકિફ જુમ્આનાં દિવસે સુન્નત ગુસલનાં માટે મસ્જીદથી નિકળી શકે છે? જો સુન્નત ગુસલનાં માટે તે મસ્જીદથી નિકળી જાય, તો શું તેનો એઅતેકાફ ટૂટી જશે?

વધારે વાંચો »

એઅતેકાફની હાલતમાં કઝાયે હાજત પછી ગુસલ કરવુ

સવાલ– જો મોઅતકિફ કઝાયે હાજતનાં માટે મસ્જીદથી નિકળી જાય અને કઝાયે હાજત બાદ તે તેજ જગ્યાએ જલદી ગુસલ કરીને મસ્જીદમાં દાખલ થઈ ગયો, તો શું તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે?

વધારે વાંચો »

એઅતેકાફનાં દરમિયાન હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ માણસ સુન્નત એતેકાફમાં બેસેલો હોય, તો શું તેનાં માટે જાઈઝ છે કે ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી બાહર નિકળીને હાથ ઘુવે?

વધારે વાંચો »