Monthly Archives: March 2022

રોઝાની હાલતમાં પેકેટમાં બંદ મિસ્વાક ઈસ્તેમાલ કરવાનો હુકમ

સવાલ– આજકાલ પ્લાસ્ટિકમાં બંદ મિસ્વાક મળી રહ્યા છે. જ્યારે તેનો ઈસ્તેમાલ કરવામાં આવે, તો મોં માં થોડો સ્વાદ મહસૂસ થાય છે, શું રોઝામાં તેનો ઈસ્તેમાલ જાઈઝ છે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં પાણીનાં થોડા ટીપાં ગળી લેવુ

સવાલ– કુલ્લી કરવા બાદ પાણીનાં થોડા ટીપાં (બે અથવા ત્રણ ટીપાં) મારા મોં નાં અંદર બાકી રહી જાય છે. જો હું તે પાણીને ભૂલથી ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે? અથવા જો હું તેને જાણી જોઈને ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં ઔરતનાં ગર્ભ અથવા શર્મગાહમાં કોઈ વસ્તુ તપાસવા માટે દાખલ કરવુ

સવાલ– શું રોઝાની હાલતમાં બીમારીનાં મૂલ્યાંકન (તશખીસ)નાં માટે ઔરતનાં ગર્ભમાં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે? શું રોઝાની હાલતમાં શર્મગાહ (યોની)માં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »