રોઝાની હાલતમાં ઇન્સ્યુલિન લેવુ

સવાલ– શું ડાયાબિટીસનાં દર્દીનાં માટે રોઝાની હાલતમાં ઇન્સ્યુલિન લેવુ જાઈઝ છે? અને શું તેનાંથી રોઝો ફાસિદ થઈ જશે?

જવાબ- રોઝાની હાલતમાં ઇન્સ્યુલિન લેવુ જાઈઝ છે અને તેનાંથી રોઝો ફાસિદ થશે નહી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/25

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …