لما حضرت سيدنا أبا ذر رضي الله عنه الوفاة، بكت زوجته. فقال لها: ما يبكيك؟ فقالت: وما لي لا أبكي وأنت تموت بفلاة من الأرض قال سيدنا أبو ذر رضي الله عنه: فأبشري ولا تبكي، فإني سمعت رسول الله صلى الله عليه وسلم، يقول: لا يموت بين امرأين مسلمين ولدان …
اور پڑھوMonthly Archives: August 2026
ફઝાઇલે-સદકાત – ૩૧
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો
عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...
اور پڑھوસૌથી બહતર દુરુદ
હઝરત કઅબ બિન ઉજરા રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે જ્યારે નીચે આપેલી આયતે-શરીફા નાઝિલ થઈઃ إِنَّ الله وَمَلئِٰكَتَهُ يُصَلُّوْنَ عَلٰى النِّبِيِّ يٰأَيُّهَا الَّذِيْنَ آمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا બેશક અલ્લાહ અને તેમના ફરિશ્તાઓ નબી (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) પર દુરૂદ મોકલે છે. (મતલબ કે અલ્લાહ તઆલા નબી સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …
اور پڑھوવુઝૂમાં આંખોના ખૂણામાંથી મેલ દૂર કરવો
સવાલ: મેં સવારે વુઝૂ કર્યું અને ફજરની નમાઝ અદા કરી. ત્યારબાદ મેં જોયું કે મારી આંખોના ખૂણામાં થોડો મેલ હતો. શું આના કારણે મારું વુઝૂ બરાબર ન થયું અને મારી નમાઝ દુરુસ્ત ન થઈ? જવાબ: જો મેલ આંખની અંદર હતો અને તેણે પાણીને ચહેરાની ચામડી સુધી પહોંચતા ન રોક્યો (ચહેરાના …
اور پڑھوઇયાદતની સુન્નતો અને આદાબ – ૪
બીમારની ઇયાદત વખતના સમયની દુઆઓ પેહલી દુઆઃ لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ “ગભરાવાની કોઈ વાત નથી, (આ બીમારી) પાક-સાફ કરનારી છે, ઇન્શાઅલ્લાહ.” (સહીહ બુખારી) (એટલે કે, તમારે ચિંતા કરવાની કે ડરવાની બિલકુલ કોઈ જરૂર નથી. તમને શુદ્ધ કરવામાં આવી રહ્યા છો. આધ્યાત્મિક રીતે તમને પાપોથી શુદ્ધ કરવામાં આવી રહ્યા …
اور پڑھوહઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અન્હુની હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુ સાથે મોહબ્બત
જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇન્તેકાલની ખબર મળી, તો તેઓ બહુ રડ્યા અને ફરમાવ્યું: أخي وخليلي، عاش وحده (في الربذة)، ومات وحده، ويبعث وحده (من الربذة)، طوبى له (البشارة بالجنة). (الاستيعاب ١/٢٥٣) “તેઓ (એટલે કે હઝરત અબૂ-ઝર) મારા ભાઈ અને મારા કરીબી દોસ્ત હતા. તેઓ …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૩૮
હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કી સદક઼ા કે દૂધ સે કૈ હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ ને એક મર્તબા દૂધ નોશ ફરમાયા કિ ઉસ કા મઝા કુછ અજીબ સા, નયા સા માલૂમ હુઆ. જિન સાહબ ને પિલાયા થા, ઉન સે દર્યાફ્ત ફરમાયા કિ યહ દૂધ કૈસા હૈ? કહાં સે આયા હૈ? ઉન્હોં …
اور پڑھوદીનની ખાતર અલ્લાહ ત’આલાની આપેલી ભેટ (તોહફો) વાપરવી
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યો (કહ્યું): وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ (જે કંઈ અમે તેમને આપ્યું છે, તેમાંથી તેઓ ખર્ચ કરે છ.) ને ફક્ત ધન-દોલત (પૈસા) સાથે જ જોડી દેવાનું કોઈ કારણ નથી; પરંતુ અલ્લાહ ત’આલાએ આપણને બહારની અને અંદરની જે તાકાત આપી છે; જેમ કે: …
اور پڑھوદુરૂદે-ઇબ્રાહીમ
عن كعب بن عجرة، قال: لما نزلت: إن الله وملائكته يصلون على النبي الآية، قلنا: يا رسول الله، قد علمنا السلام عليك، فكيف الصلاة؟ قال: ” قولوا: اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد وبارك على محمد وعلى آل محمد، …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી