સવાલ– શું સુન્નત એતેકાફ કરવા વાળા માટે મસ્જીદનાં અંદર કારોબારની લેવડદેવડ કરવુ જાઈઝ છે?
اور پڑھوDaily Archives: April 27, 2022
એતેકાફનાં દરમિયાન હાફિઝે કુર્આનનું તરાવીહ પઢાવાની નિય્યતથી મસ્જીદથી નિકળવુ
સવાલ– જો કોઈ હાફિઝે કુર્આન એતેકાફમાં બેસેલો છે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો એઅતેકાફનો શું હુકમ છે? શું તેનો એઅતેકાફ ટૂટી જશે?
اور پڑھوએઅતેકાફનાં દરમિયાન જુમ્આનાં ગુસલ માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– શું મોઅતકિફ જુમ્આનાં દિવસે સુન્નત ગુસલનાં માટે મસ્જીદથી નિકળી શકે છે? જો સુન્નત ગુસલનાં માટે તે મસ્જીદથી નિકળી જાય, તો શું તેનો એઅતેકાફ ટૂટી જશે?
اور پڑھوએઅતેકાફની હાલતમાં કઝાયે હાજત પછી ગુસલ કરવુ
સવાલ– જો મોઅતકિફ કઝાયે હાજતનાં માટે મસ્જીદથી નિકળી જાય અને કઝાયે હાજત બાદ તે તેજ જગ્યાએ જલદી ગુસલ કરીને મસ્જીદમાં દાખલ થઈ ગયો, તો શું તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે?
اور پڑھوએઅતેકાફનાં દરમિયાન હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળવુ
સવાલ– જો કોઈ માણસ સુન્નત એતેકાફમાં બેસેલો હોય, તો શું તેનાં માટે જાઈઝ છે કે ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી બાહર નિકળીને હાથ ઘુવે?
اور پڑھوએઅતેકાફની હાલતમાં હૈઝ(માસિક) આવવુ
સવાલ– જો કોઈ ઔરતને એતેકાફની હાલતમાં હૈઝ આવી જાય, તો તેનાં સુન્નત એતેકાફનો શું હુકમ થશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી