Monthly Archives: September 2020

દરેક માણસને પોતાની ઈસ્લાહ(સુઘાર)ની ફિકરની જરૂરત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ફરમાવ્યુઃ આજકલ આ રોગ પણ સામાન્ય થઈ ગયો છે કે ઘણાં લોકો બીજાનાં પછાડી પડેલા છે માત્ર પોતાની ફિકર નથી...

વધારે વાંચો »

ફરિશ્તાઓથી સંબંઘિત અકાઈદ

(૧) ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની માસૂમ મખલૂક(પ્રણાલી) છે અને નૂરથી પૈદા કરવામાં આવ્યા છે. ફરિશ્તાઓ આપણને નથી દેખાય શકતા અને તેઓ ન તો મુઝક્કર(મર્દ) છે અને ન મુઅન્નષ(ઔરત) છે. તથા ફરિશ્તાઓ ઈન્સાની ઝરૂરતો (ખાવા, પીવા અને સુવા વગૈરહ)થી પાક છે...

વધારે વાંચો »

વિવિધ મસ્અલા

જોડા/ચંપલ પેહરીને જનાઝાની નમાઝ અદા કરવુ(પઢવુ) અગર જનાઝાની નમાઝ જોડા/ચંપલ પેહરીને અદા કરવામાં આવે, તો એ વાતનો લિહાઝ(આદર) રાખવામાં આવે કે જોડા/ચંપલ અને જમીન બન્નેવ પાક હોય. અને અગર કોઈ જોડા ઉતારી તેનાં ઉપર ઊભો રહીને નમાઝ અદા કરે, તો જરૂરી છે કે જોડા/ચંપલ પાક હોય...

વધારે વાંચો »

દાઢી કપાવવાનું નુકસાન

હઝરત મૌલાન મુહમંદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ આજે લોકો દાઢી મુંડાવાને ગુનાહ નથી સમજતા, એક વખત હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે બે કાફિર કાસિદ(સંદેશો પહોંચાડનાર) આવ્યા તેઓ દાઢી મુંડા હતા, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ...

વધારે વાંચો »