સુન્નતોં અને આદાબ

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૨

તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને સીઘુ રાખે. તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને ન તો અગાળીની તરફ ઝુકાવે અને ન પછાળીની તરફ. બલકે બિલકુલ સીઘુ રાખે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૦

બીજા શબ્દોં એમ કેહવામાં આવે કે તેણે એક બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા કર્યા અને બીજી બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા ન કર્યા, બલકે તેનાં પર જુલમ કર્યો, તો તેની પાદાશમાં કયામતનાં દિવસે તેને આ સજા આપવામાં આવશે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧

નમાઝથી પેહલા (૧) નમાઝનાં વખતથી પેહલાજ નમાઝનાં માટે સારી રીતે તય્યારી કરો. શારિરિક રૂપે તય્યારીની સાથે સાથે તમારે માનસિક રૂપે આ વાતનો પૂરી રીતે એહસાસ હોવો જોઈએ કે તમો અલ્લાહ તઆલાની બારગાહમાં હાજરી આપવા જઈ રહ્યા છો. [૧] (૨) દેરક નમાઝને તેનાં સહીહ વખત પર મસ્જીદમાં જમાઅતની સાથે અદા કરવાનો …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૯

અગર એક ઘરમાં પરિવારનાં એવા સદસ્ય પણ રેહતા હોય, જે ઔરતોંનાં માટે નામહરમ હોય, તો નામહરમ મર્દ અને ઔરતનાં માટે જરૂરી છે કે ઘરનાં અંદર પણ પરદાનો એહતેમામ કરે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ

મુસલમાનોં નાં જીવનમાં નમાઝની જે મહાન મહત્તવતા છે, તેને નિવેદનની જરૂરત નથી. નમાઝની મહત્તવતા અને મહાનતાનાં માટે બસ આટલુજ કાફી છે કે કયામતનાં દિવસે સૌથી પેહલા જે અમલનાં વિષે સવાલ થશે તે નમાઝ છે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૮

બીવી (પત્ની) ને જોઈએ કે તે શૌહરનાં બઘા અધિકારો અદા કરે, બઘા જાઈઝ કામોમાં તેની ઈતાઅત તથા ફરમાંબરદારી કરે અને જ્યાંસુઘી થઈ શકે શૌહરની ખૂબ ખિદમત કરે...

વધારે વાંચો »

ગુસલની સુન્નતો અને આદાબ-૬

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાનાં દિવસે ગુસલ ફરમાવતા હતા.”...

વધારે વાંચો »

ગુસલની સુન્નતો અને આદાબ-૫

ગુસલનાં ફરાઈઝ (૧) એવી રિતે ગુસલ કરવુ કે મોઢાનાં દરેક હિસ્સામાં પાણી પહોંચી જાય. (૨) નાકમાં પાણી નાંખવુ (નરમ હાડકી સુઘી પાણી પહોંચાડવુ). (૩) આખા શરીર પર પાણી રેડવુ.[૧] ગુસલની સુન્નતો (૧) નાપાકી દુર કરવાની અને પાક થવાની નિય્યત કરવુ. (૨) અગર શરીરનો સતરનો હિસ્સો છુપાયેલો હોય, તો ગુસલ શુરૂ …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૭

શૌહરને જોઈએ કે તે પોતાની બીવી(પત્ની)નો લિહાઝ કરે અને તેની લાગણીઓનો ખ્યાલ રાખે, દરેક કામોંમાં તેનાં દિલને ખુશ રાખવાની કોશિશ કરે...

વધારે વાંચો »

ગુસલની સુન્નતો અને આદાબ-૪

(૧) ગુસલનાં દરમિયાન પાણી બરબાદ ન કરો. ન તો ઘણું વઘારે પાણી ઊપયોગ કરો અને ન એટલુ ઓછુ પાણી ઊપયોગ કરો કે સંપૂર્ણપણે શરીરને ધોવુ અશક્ય થઈ જાય...

વધારે વાંચો »