સુન્નતોં અને આદાબ

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૫

મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ (૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા. (૨) હરમમાં …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૪

હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાઓનાં માટે હિદયતો (૧) જ્યારે અલ્લાહ તઆલા કોઈ સઆદતમંદ માણસને હજ્જ અદા કરવાનો મોકો નસીબ ફરમાવે, તો તેણે આ મહાન જવાબદારીને અદા કરવામાં તાખીર (મોડુ) ન કરવુ જોઈએ. કોઈ પણ સૂરતમાં વગર જરૂરતે તેને મુલતવી ન કરવુ જોઈએ. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૩

હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા પર વઈદ જેવી રીતે હજ્જનો ફરીઝો અદા કરવા વાળાઓ માટે બેપનાહ અજરો ષવાબનો વાયદો છે, એવીજ રીતે ઈસ્તિતાઅત (તાકત) નાં બાવજૂદ હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા વાળાઓનાં માટે ઘણી સખત વઈદો વારિદ થઈ છે. નીચે અમુક વઈદો નકલ કરવામાં આવે છે જે કુર્આન અને અહાદીષમાં તે લોકોનાં …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૨

હજ્જ અને ઉમરહનાં ફઝાઈલ અહાદીષે મુબારકામાં સહીહ તરીકાથી હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાનાં માટે ઘણી બઘી ફઝીલતો વારિદ થઈ છે અને તેનાં માટે ઘણાં બઘા વાયદાવો કરવામાં આવ્યા છે. નીચે અમુક ફઝીલતો બયાન કરવામાં આવી છે, જે અહાદીષે મુબારકામાં વારિદ થઈ છેઃ (૧) હાજી એ હાલમાં પાછો આવશે કે …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૧

હજ્જ અને ઉમરહ હદીષ શરીફમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) દીને ઈસ્લામને એક એવા તંબુથી સર્શાવી છે, જેની બુનિયાદ પાંચ સ્થંભો પર કાયમ છે. તે સ્થંભોમાંથી વચ્ચેનો સુતૂન અને સૌથી અહમ સ્થંભ “શહાદત” છે અને બીજા સ્થંભો નમાઝ, ઝકાત, રોઝા અને હજ્જ છે. તે પાંચ સ્થંભોમાં સૌથી છેલ્લા સ્થંભ જે …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૪

બીજી રકાત (૧) પેહલી રકઅતનાં બીજા સજદા બાદ તકબીર કહીને બીજી રકાતનાં માટે ઊભી થઈ જાવો. (૨) સજદાથી ઉઠતી વખતે પેહલા પેશાની ઉઠાવો, પછી નાક, પછી હાથોને અને અંતમાં ઘુંટણોને ઉઠાવે. (૩) સજદાથી ઉઠતા સમયે જમીનનો સહારો ન લો (પણ આ કોઈ ઉઝર હોય). (૪) મામૂલનાં અનુસાર (પેહલી રકાતની જેમ) …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૩

સજદો ‎(૧) તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર સજદામાં જાવો. ‎(૨) સજદામાં જતા સમયે પેહલા જમીન પર ઘુટણોને મુકો, પછી હથેળીઓને જમીન પર મુકે, પછી ‎નાકને અને અંતમાં પેશાનીને મુકો. ‎(૩) સજદાની હાલતમાં આંગળીઓને એકબિજાથી મેળવે અને કિબ્લા રૂખ કરે. ‎(૪) સજદામાં હથેળીઓને કાનોનાં બરાબરમાં રાખો. ‎(૫) શરીરનાં અંગોને એક-બીજાથી …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૨

રૂકુઅ અને કૌમા (૧) સુરએ ફાતિહા પઢો અને સૂરત પઢવા બાદ તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર રૂકુઅમાં જાવો. [૧] નોટઃ જ્યારે મુસલ્લી નમાઝની એક હયઅત (હાતલ) થી બીજી હયઅત (હાતલ) ની તરફ જાય, તો તે તકબીર પઢશે. આ તકબીરને તકબીરે ઈન્તેકાલિયા કહે છે. તકબીરે ઈન્તેકાલિયાનો હુકમ આ છે કે …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૧

જ્યારે હાથોને ઉઠાવે તો આ વાતનો સારી રીતે ખ્યાલ રાખો કે હથેળીઓનો રૂખ કિબ્લાની તરફ હોય અને આંગળીઓ પોતાની કુદરતી સ્થિતી પર રહે, ન તો તે ફેલાયેલી હોય અને ન તો મળેલી હોય...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૦

નમાઝથી પેહલા (૧) નમાઝનાં માટે યોગ્ય કપડા પેહરવાનો વિશેષ પ્રબંઘ કરવુ જોઈએ. ઔરતને જોઈએ કે તે એવા કપડા પેહરે, જે તેનાં આખા શરીર અને બાલને છુપાવી લે. આ અદબનાં ખિલાફ છે કે એવા તંગ અને ફીટ કપડા પેહરે કે તેનાંથી તેનાં શરીરનો આકાર જાહેર થાય, એવીજ રીતે એટલો બારીક પોશાક …

વધારે વાંચો »