સુન્નતોં અને આદાબ

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૧

નેક આમાલનાં ઝરીએ નફલ હજ્જનાં ષવાબનો હુસૂલ જો કોઈ માણસની પાસે હજ્જ કરવા માટે માલી ગુંજાશ ન હોય, તો તેનો આ મતલબ નથી કે એવા માણસનાં માટે દીની તરક્કી અને અલ્લાહ તઆલાની મોહબ્બતનાં હુસૂલનો બીજો કોઈ તરીકો નથી, બલકે અમુક નેક આમાલ એવા છે કે જો ઈન્સાન તેને પુરા કરી …

વધારે વાંચો »

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૩

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ (૧) હજ્જ તથા ઉમરહ અદા કરવા બાદ તમો આ વાતનો એહતેમામ કરો કે તમો મદીના મુનવ્વરહ જાવો અને રવઝએ મુબારકની ઝિયારત કરો, કારણકે હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસે હજ્જ કર્યો અને મારી ઝિયારત ન કરી, તેણે મારા પર …

વધારે વાંચો »

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૨

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં રવઝએ મુબારકની ઝિયારતનાં ફઝાઈલ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅતનો હુસૂલ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જે માણસે મારી કબરની ઝિયારત કરે, તેનાં માટે મારી શફાઅત વાજીબ થશે. (હું તેનાં માટે કયામતનાં દિવસે અલ્લાહ તઆલાથી જરૂર …

વધારે વાંચો »

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૧

મદીના મુનવ્વરહની ઝિયારત મદીના મુનવ્વરહમાં હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારક પર હાઝરી અતિ મહાન સૌભાગ્ય (સઆદત) અને મોટી નેઅમતો માંથી છે, જેનાંથી કોઈ મોમિનને સંમાનિત (સરફરાઝ) કરવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલા જે માણસને આ સૌભાગ્ય (સઆદત) નસીબ ફરમાવે, તેને જોઈએ કે તેની ઘણી કદર કરે અને …

વધારે વાંચો »

કુર્બાનીની સુન્નતોં અને આદાબ

(૧) દીને ઈસ્લામમાં કુર્બાની એક અઝીમુશ્શાન ઈબાદત છે. તેથી કુર્આને કરીમમાં કુર્બાનીનો વિશેષ રૂપે ઝિકર આવ્યો છે. તથા કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં કુર્બાની ઘણી મહત્તવતા અને ફઝીલતોં વારિદ થઈ છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલાનો ઈરશાદ છેઃ لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (سورة الحج: ۳۷) અલ્લાહ …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૦

ઈઝતિબાઅ અને રમલ ઉમરહનાં તવાફમાં મર્દ ઈઝતિબાઅ અને રમલ કરશે. ઈઝતિબાઅ આ છે કે તવાફ કરવા વાળો મર્દ એહરામની ચાદર ને જમણી બગલમાંથી કાઢીને ડાબા ખભા પર નાંખી લેશે અને જમણો ખભો ખુલ્લો છોડી દેશે. આખા તવાફમાં (એટલે સાત ચક્કરમાં) મર્દ ઈઝતિબાઅ કરશે. અને રમલ આ છે કે મર્દ ખભાને …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૯

ઉમરહનાં તવાફનો તરીકો જ્યારે તમે મસ્જીદે હરામ પહોંચો, તો મસ્જીદમાં દાખલ થવાની મસ્નૂન દુઆ પઢો પછી ઉમરહનાં માટે અગાળી વધો. બે રકઅત તહિય્યતુલ મસ્જીદ ન પઢો જેવી રીતે કે તમે બીજી મસ્જીદોમાં દાખલ થવા બાદ પઢો છો તેનાં બદલે સીઘા ઉમરહનાં તવાફનાં માટે જાવો, કારણકે મસ્જીદુલ હરામમાં મુહરિમ (એહરામ વાળો …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૮

એહરામ બાંઘવાથી પેહલા બે રકઅત નફલ નમાઝ અદા કરવુ જ્યારે તમો એહરામની ચાદર પેહરી લો તો એહરામની નિય્યત બાંઘવાથી પેહલા બે રકાત નફલ નમાઝ અદા કરો, પણ આ ધ્યાન રહે કે તે મકરૂહ વખત ન હોય. બેહતર આ છે કે પેહલી રકઅતમાં સુરએ કાફિરૂન અને બીજી રકઅતમાં સુરએ ઈખલાસ પઢો. …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૭

ઉમરહ અને હજ્જ અદા કરવાનો તરીકો સામાન્ય તૌર પર લોકો તમત્તુઅ હજ્જ અદા કરે છે (એટલે હજ્જનાં મહિનાવોમાં ઉમરહ અદા કરે છે પછી એહરામ ખોલી દે છે અને જ્યારે હજ્જનાં દિવસો આવે છે તો બીજો એહરામ બાંઘીને હજ્જ અદા કરે છે) એટલા માટે નીચે તમત્તુઅ હજ્જ અદા કરવાનો તરીકો વિગતવાર …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૬

હજ્જનાં ત્રણ પ્રકારો હજ્જનાં ત્રણ પ્રકારો છેઃ (૧) ઈફરાદ હજ્જ (૨) તમત્તુઅ હજ્જ (૩) કિરાન હજ્જ ઈફરાદ હજ્જ ઈફરાદ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનો એહરામ બાંધીને માત્ર હજ્જ કરે અને હજ્જનાં મહીનાવોમાં હજ્જથી પેહલા ઉમરહ ન કરે. [૧] તમત્તુઅ હજ્જ તમત્તુઅ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનામાં ઉમરહ …

વધારે વાંચો »