સુન્નતોં અને આદાબ

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૪

વિભિન્ન અવસરો (મોકૌઓ) અને સમયોનાં માટે મસનૂન સૂરતો અમુક વિશેષ સૂરતોંનાં બારામાં અહાદીષે મુબારકામાં આવ્યુ છે કે તેઓને રાત અને દિવસનાં વિશેષ સમયો અથવા અઠવાડિયાનાં વિશેષ દિવસોમાં પઢવામાં આવે, તેથા તે સૂરતોંને નિયુક્ત સમયોમાં પઢવુ મુસતહબ છેઃ (૧) સુવાથી પેહલા સુરએ કાફિરૂન પઢવુ. હઝરત જબલા બિન હારિષા (રદિ.) થી રિવાયત …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૪

તલાકનાં પ્રકારો દીને ઈસ્લામમાં તલાકનાં ત્રણ પ્રકારો છેઃ (૧) તલાકે રજઈ (૨) તલાકે બાઈન (૩) તલાકે મુગલ્લજા (૧) તલાકે રજઈ (જે પછી શૌહરને રુજૂઅનો હક છે) તે તલાકને કહે છે જ્યાં શૌહર સ્પષ્ટ શબ્દ તલાક બોલીને પોતાની બીવીને તલાક આપે, જેવીરીતે કે તે કહે “મેં તને તલાક આપી” અથવા “હું …

વધારે વાંચો »

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૩

કુર્આને મજીદની તિલાવતની સુન્નતોં અને આદાબ (૧) કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા આ વાતનો એહતેમામ કરો કે તમારૂ મોઢું સાફ હોય. હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે બેશક તમારા મોઢા કુર્આને મજીદનાં માટે રસ્તા છે (એટલે કુર્આને મજીદની તિલાવત મોઢાથી કરવામાં આવે છે), તેથી પોતાનાં મોઢાને મિસ્વાકથી સાફ કર્યા કરો. …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૩

તલાકની સુન્નતોં અને આદાબ (૧) શૌહર ઉતાવળ અથવા ગુસ્સો (ક્રોધ)ની હાલતમાં પોતાની બીવીને તલાક ન આપે. બલકે તલાક આપવાથી પેહલા તેને જોઈએ કે તે ગંભીરતાથી આ મામલા પર સારી રીતે સોચ વિચાર કરે. સારી રીત સોચ વિચાર કરવા બાદ જો તેને મહસૂસ થાય કે તે બન્નેવનાં દરમિયાન નિર્વાહ અથવા ગુજારા …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૨

વૈવાહિક વિવાદને ખતમ કરવુ જ્યારે મિયાં બિવીનાં દરમિયાન તલાકનાં દ્વારા ફુરકત (જુદાઈ) થાય છે, તો તે સમયે માત્ર બે માણસો જુદા નથી થતા, બલકે બે પરિવારોમાં જુદાઈ થાય છે. તેનાં વગર જો મિયાં બિવીનાં બાળકો હોય, તો મિયાં બિવીની જુદાઈનાં કારણેથી બાળકો માં-બાપનાં દરમિયાન વહેંચાઈ જાય છે અને તેનું નકારાત્મક …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૧

તલાક નિકાહનો મકસદ આ છે કે મિયાં બિવી પાકીઝા જીવન પસાર કરે અને એક બીજાને અલ્લાહ તઆલાનાં અધિકારો અને પરસ્પરનાં (એકબીજાનાં) અધિકારો પૂરા કરવામાં મદદ કરે. જે નિકાહમાં મિયાં બિવી ઉલફત તથા મોહબ્બતની સાથે રહે અને એક બીજાનાં મિજાઝ અને લાગણીઓને સમજીને જીવન બસર કરે, તો તે નિકાહ આનંદ તથા …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૬

હુરમતે મુસાહરત (૧) જો કોઈ ઔરત કોઈ મરદને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે. જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે, તો તે મર્દનાં માટે તે ઔરતની માં અને ઔરતની દાદી (અને દાદીની માં ઊપર સુઘી) અને તે ઔરતની છોકરી અને …

વધારે વાંચો »

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૨

તિલાવતનાં ફઝાઈલ દુનિયામાં નૂર અને આખિરતમાં ખઝાનો હઝરત અબુ ઝર (રદિ.) બયાન કરે છે કે મેં એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુ કે હે અલ્લાહનાં રસૂલ ! મને કોઈ નસીહત ફરમાવો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ તકવાને મજબૂતીથી પકડો, કારણકે આ બઘા નેક આમાલની જડ છે (એટલે …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૫

દૂઘ પિવડાવવુ અને દત્તક લેવુ (૧) જેટલા રિશ્તાવો નસબ (વંશવાળી)નાં એતેબારથી હરામ છે તે રિશ્તાઓ રિઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન)નાં એતેબારથી પણ હરામ છે એટલે જે ઔરતોંથી નસબ (વંશવાળી) નાં કારણે નિકાહ કરવુ હરામ છે, તે ઔરતોથી રઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન) નાં કારણે પણ નિકાહ કરવુ હરામ છે. ઉદાહરણ તરીકે જેવી …

વધારે વાંચો »

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૧

ઉમ્મતનો સૌથી મહાન ઈનઆમ અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઉમ્મતે મુહમ્મદિયા અલા સાહિબિહા અલફ અલફ સલાતો સલામને એક એવો સમુદ્ર અર્પણ કર્યો છે જેનો કોઈ કિનારો નથી. આ સમુદ્ર ભાત ભાતનાં હીરા, જવેરાત, મોતિયોં અને અનમોલ ખજાનાવોથી ભરેલો છે. જે માણસ જેટલુ વધારે આ સમુદ્રમાં ડૂબકી મારતો રહે અને કીમતી વસ્તુઓ કાઢતો …

વધારે વાંચો »