જે લોકોની દુઆ કબૂલ થાય છે (૧) માં-બાપ, મુસાફિર અને મઝલૂમ (પીડિત) હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: ત્રણ દુઆ એવી છે જે જરૂર કબૂલ કરવામાં આવશે: – બાપ (અથવા માં) ની દુઆ (તેમની ઔલાદનાં હકમાં), મુસાફિર ની દુઆ, અને …
વધારે વાંચો »‘ઇદ્દતની સુન્નતો અને આદાબ – ૧
‘ઇદ્દત જ્યારે પતિ તેની પત્નીને તલાક (છૂટાછેડા) આપી દે અથવા તેનાં શૌહર નો ઇન્તેકાલ થઈ જાય અથવા બંને ધણી બૈરી નાં નિકાહ ને ફસ્ખ (ખત્મ) કરવામાં આવે (પરંતુ શર્ત આ કે શરિયત અદાલતમાં નિકાહ ને ફસ્ખ કરવા માટેની શરતો નો ખ્યાલ રાખવામાં આવે), તો શરિયત નો હુકમ આ છે કે …
વધારે વાંચો »દુવા ની સુન્નતો અને આદાબ – ૨
દુઆ ની ફઝીલતો (૧) મોમીનનું હથિયાર હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું કે દુઆ મોમીન નું હથિયાર, દીનનો સુતૂન અને આસમાનો અને જમીન નું નૂર છે. (૨) ઈબાદત નું મગ્ઝ હઝરત અનસ રદિઅલ્લાહુ અન્હુ થી બયાન કરવામાં આવ્યું છે …
વધારે વાંચો »તલાકની સુન્નતો અને આદાબ – ૬
ખુલા’ જો મિયાં બીવી વચ્ચે સમાધાન (સુલહ) શક્ય ન હોય અને શૌહર તલાક આપવાનો ઇનકાર કરે તો બીવી માટે જાઈઝ છે કે તે શૌહરને કંઈક માલ અથવા તેની મહર આપી દે અને તેના બદલે તલાક લઈ લે. જો શૌહરે હજુ સુધી મહર અદા નથી કરી, તો બીવી શૌહરને કહી શકે …
વધારે વાંચો »દુઆની સુન્નતો અને આદાબ – ૧
દુઆ અલ્લાહ સુબ્હાનહુ વ તાઆલાની અસંખ્ય નએમતો અને ખજાનાઓ હાસિલ કરવા નું માધ્યમ છે. મુબારક હદીસોમાં દુઆની ઘણી ફજીલતો આવેલી છે. હજરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈર્શાદ છે કે દુઆ ઇબાદતનું મગજ છે. બીજી હદીસ શરીફમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે અલ્લાહ તા’આલા આ …
વધારે વાંચો »તલાકની સુન્નતોં અને આદાબ – ૫
તલાકનાં અહકામ (૧) તલાક માત્ર શૌહરનો હક છે અને માત્ર શૌહર તલાક આપી શકે છે, બિવી (પત્ની) તલાક નહી આપી શકે. અલબત્તા જો શૌહર પોતાની બીવીને તલાક આપવાનો હક આપી દે, તો આ સૂરતમાં બીવી પોતે પોતાને તલાક આપી શકે છે, પણ બીવી માત્ર તેજ મજલિસમાં પોતે પોતાને તલાક આપી …
વધારે વાંચો »મુહર્રમ અને આશૂરાની સુન્નતોં અને આદાબ
મુહર્રમ અને આશૂરા અલ્લાહ તઆલાનો નિઝામ છે કે તેવણે કેટલીક વસ્તુઓને કેટલીક વસ્તુઓ પર વિશેષ ફઝીલત અને અહમિયત (મહત્તવતા) આપી છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) થી નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત (ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે. દુનીયાનાં અન્ય વિભાગો નાં મુકાબલામાં (બરાબરી)માં મક્કા મદીના અને મસ્જીદે અકશાને …
વધારે વાંચો »ઝિલ હિજ્જહની સુન્નતોં અને આદાબ
(૧) ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોમાં ખૂબ ઈબાદત કરો. આ દસ દિવસોમાં ઈબાદત કરવાની ઘણી વધારે ફઝીલતો વારિદ થઈ છે. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે પણ નેક અમલ વર્ષનાં બીજા દિવસોમાં કરવામાં આવે, તે તે નેક અમલથી …
વધારે વાંચો »કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૪
વિભિન્ન અવસરો (મોકૌઓ) અને સમયોનાં માટે મસનૂન સૂરતો અમુક વિશેષ સૂરતોંનાં બારામાં અહાદીષે મુબારકામાં આવ્યુ છે કે તેઓને રાત અને દિવસનાં વિશેષ સમયો અથવા અઠવાડિયાનાં વિશેષ દિવસોમાં પઢવામાં આવે, તેથા તે સૂરતોંને નિયુક્ત સમયોમાં પઢવુ મુસતહબ છેઃ (૧) સુવાથી પેહલા સુરએ કાફિરૂન પઢવુ. હઝરત જબલા બિન હારિષા (રદિ.) થી રિવાયત …
વધારે વાંચો »તલાકની સુન્નતોં અને આદાબ – ૪
તલાકનાં પ્રકારો દીને ઈસ્લામમાં તલાકનાં ત્રણ પ્રકારો છેઃ (૧) તલાકે રજઈ (૨) તલાકે બાઈન (૩) તલાકે મુગલ્લજા (૧) તલાકે રજઈ (જે પછી શૌહરને રુજૂઅનો હક છે) તે તલાકને કહે છે જ્યાં શૌહર સ્પષ્ટ શબ્દ તલાક બોલીને પોતાની બીવીને તલાક આપે, જેવીરીતે કે તે કહે “મેં તને તલાક આપી” અથવા “હું …
વધારે વાંચો »