અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧)
જ્યારે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હિજરત(વતન છોડી પરદેશમાં વસવુ)કરીને મદીના મુનવ્વરહ પહોચ્યા, ત્યારે આપે ત્યાં મસ્જીદ નિર્માણ કરી. મસ્જીદ નિર્માણ થઈ જવા પછી..
اور پڑھوમિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૬)
عن عائشة قالت قال رسول الله صلى الله عليه وسلم فضل الصلاة التي يستاك لها على الصلاة التي لا يستاك لها سبعين ضعفا...
اور پڑھوમિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)
(૬) હાલતે નઝઅ માં(ઝિંદગીનાં અંતિમ સમય માં)
عن عائشة رضي الله عنها قالت دخل عبد الرحمن بن أبي بكر ومعه سواك يستن به فنظر إليه رسول الله صلى الله عليه وسلم فقلت له أعطني هذا السواك يا عبد الرحمن فأعطانيه فقصمته (وفي رواية وطيبته) ثم مضغته فأعطيته رسول الله صلى الله عليه وسلم فاستن به وهو مستند إلى صدري...
اور پڑھوમિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૪)
૪) દાંતોનાં રંગ બદલાઈ જવાના સમયે યા મોંઢાથી દુર્ગંઘ બહાર નિકળવાનાં સમયે...
اور پڑھوમિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૩)
મિસ્વાક ઉપયોગ કરવાનાં સમયો (૧) સૂઈને ઉઠવા પછી...
اور پڑھوમિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨)
૪) દાતોં પર પહોળાઈ માં અને ઝબાન પર લંબાઈમાં મિસ્વાક કરવુ.[૫]
عن أبي موسى رضي الله عنه قال دخلت على رسول الله صلى الله عليه وسلم...
اور پڑھوમિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧)
૧) વુઝૂ કરતી વખતે મિસ્વાક થી મોઢુ સાફ કરવું...
اور پڑھوવુઝૂનાં મસાઈલ
સવાલ – વુઝૂનાં ફરાઈઝ શું છે? જવાબ – વુઝૂનાં ફરાઈઝ નિચે પ્રમાણે છેઃ (૧) એક વખત પુરૂ મોઢું ઘોવું. (૨) એક વખત બન્નેવ હાથોંને કોણીઓની સાથે ઘોવું...
اور پڑھوવુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૯
૨૭) અગર તમે કોઈ વાસણમાં પાણી લઈ વુઝૂ કરી રહ્યા છો, તો વુઝૂ કરવા પછી બચેલુ પાણી ઉભા થઈ પી લેવું. ૨૮) વુઝૂ કરવા પછી શર્મગાહ(પેશાબની જગહ) નાં આજુબાજુમાં કપડાં પર પાણી છાંટે. જેથી પછી જો શક પેદા થયો કે વુઝૂ પછી પેશાબનાં ટીંપા નીકળી આવેલા છે. તો એવી રીતે કરવાથી તે શક દૂર થઈ જશે. હાં, અગર કોઈને યકીન હોય કે વુઝૂ કરવા પછી પેશાબનાં ટીંપા નીકળેલા છે...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી