સુન્નતોં અને આદાબ

ઝકાતની સુન્નતો અને અદબો – ૧

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …

વધારે વાંચો »

ઇદ્દતની સુન્નત અને અદબ – ૫

હકે-હિઝાનત – બાળકોને ઉછેરવાનો હક છૂટાછેડા અથવા તલાકના કિસ્સામાં, માની બીજી શાદી ન થાય ત્યાં સુધી તેને બાળકોને ઉછેરવાનો હક રહેશે. જો તે એવા માણસ સાથે લગ્ન કરે છે જે બાળકોનો મહરમ નથી, તો તે બાળકોને ઉછેરવાનો હક ગુમાવશે. તે પછી, બાળકોને ઉછેરવાનો હક બાળકોની નાની ને આપવામાં આવશે, જો …

વધારે વાંચો »

દુઆની સુન્નત અને અદબ – ૭

(૧૭) જામે’ દુઆ કરવું વધુ સારું છે. હઝરત આયશા રઝ઼િયલ્લાહુ અન્હા ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમને જામે’ દુઆ પસંદ કરતા હતા અને બિન-જામે’ દુઆ ટાળી દેતા હતા. કેટલીક મસ્નૂન દુઆઓ નીચે ટાંકવામાં આવી રહી છે જેનો વિવિધ મુબારક હદીસોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે: رَبَّنَا آتِنَا فِيْ …

વધારે વાંચો »

ઇદ્દતની સુન્નત અને અદબ – ૪

ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ દીને-ઇસ્લામમાં, ઇદ્દતના સમયગાળા દરમિયાન ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ (શાદી) કરવું હરામ છે. (૧) જો કોઈ વ્યક્તિ કોઈ ઔરત સાથે નિકાહ કરે જ્યારે તેને ખબર હોય કે તે ઔરતની ઈદ્દત હજી પૂરી થઈ નથી, તો તેણે તરત જ તેનાથી અલગ થવું જોઈએ (ભલે …

વધારે વાંચો »

દુઆની સુન્નત અને આદાબ – ૬

(૯) અલ્લાહ તઆલા તરફ સંપૂર્ણ ધ્યાન સાથે દુઆ કરો. ગફલત અને વગર ધ્યાને દુઆ ન કરો અને દુઆ કરતી વખતે આજુ બાજુ ન જુઓ. હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: “તમારી દુઆ સ્વીકારવામાં આવશે તે યકીન (વિશ્વાસ) રાખીને, અલ્લાહ તઆલા થી દુઆ …

વધારે વાંચો »

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૩

ઇદ્દત દરમિયાન મના કરવામાં આવેલ વસ્તુઓ જે ઔરતને તલાકે-બાઇન અથવા તલાકે-મુગ઼લ્લઝા આપવામાં આવી હોય અથવા જેના શૌહર નો ઇન્તિકાલ થઈ ગયો હોય તેના માટે ઇદ્દત દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે: (૧) ઇદ્દત દરમિયાન નિકાહ કરવુ જાયઝ નથી. જો તે નિકાહ કરશે તો તેના નિકાહ દુરુસ્ત ન ગણાશે. (૨) ઘરની બહાર …

વધારે વાંચો »

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલો, અને પછી ખૂબ જ આજેઝી અને આદર (અત્યંત વિનમ્રતા) સાથે અલ્લાહની સામે તમારી જરૂરિયાતો રજૂ કરો. હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …

વધારે વાંચો »

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં બેસવું વાજીબ છે. આવી ઔરત ની ‘ઇદ્દત (જેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય અને તે હામિલા {ગર્ભવતી} નથી) ચાર મહિના અને દસ દિવસ છે. આ હુકમ એવા કેસમાં રહેશે જ્યારે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની …

વધારે વાંચો »

દુઆની સુન્નતો અને આદાબ – ૪

તે ટાઈમ જેમાં દુઆ કબૂલ કરવામાં આવે છે અઝાન અને જેહાદ સમયે હઝરત સહલ બિન સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: બે ટાઈમ ની દુઆ રદ કરવામાં આવતી નથી અથવા ભાગ્યે જ રદ કરવામાં આવે છે: એક અઝાન સમયે અને બીજી જેહાદના …

વધારે વાંચો »

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...

વધારે વાંચો »