શું સમજ્યો કે તે ભાંગીતોડી નાખનારી શું વસ્તુ છે? (૫) તે અલ્લાહની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭) બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)...
વધારે વાંચો »સુરતુલ અસ્રની તફસીર
સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)...
વધારે વાંચો »સુરએ તકાષુરની તફસીર
بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ اَلۡہٰکُمُ التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾ کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ الۡیَقِیۡنِ ؕ﴿۵﴾ لَتَرَوُنَّ الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾ ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾ અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને …
વધારે વાંચો »સુરતુલ કારિઅહની તફસીર
તે ખડખડાવી નાખનારી વસ્તુ (કિયામત) (૧) કેવી છે તે ખડખડાવી નાખનારી? (૨) અને આપ શું સમજ્યા કે તે ખડખડાવનારી શું વસ્તુ છે ?...
વધારે વાંચો »સુરતુલ આદિયાતની તફસીર
તે ઘોડાઓના સોગંદ જે હાંફતા હાંફતા દોડે છે (૧) ફરી (પથ્થર પર) ટાપ મારી અગ્નિ ઝારે છે (૨) હરી પ્રભાતનાં વખતે છાપો મારે છે (૩) ફરી તે વખતે ધૂળ ઉડાવે છે....
વધારે વાંચો »સૂરતુલ ઝિલઝાલની તફસીર
જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે...
વધારે વાંચો »સૂરતુલ બય્યીનહની તફસીર
(૧) (એટલે) અલ્લાહનાં એક રસૂલ (સલ.) જે (તેઓને) એવા પવિત્ર વરકો પઢી સંભળાવે (૨) જેમાં સીઘા (ને ખરા) હુકમો લખાયેલા હોય (૩) અને અહલે કિતાબમાં (ઘર્મ વિશે) જે ફુટફાટ પડી તે માત્ર એ પછી જ કે તેઓની પાસે ખુલ્લી દલીલ આવી પહોંચી. (૪)...
વધારે વાંચો »સૂરએ કદ્ર ની તફસીર
બેશક, અમે જ આ (કુર્આન) ને શબે કદ્રમાં ઉતાર્યુ છે (૧) અને આપને કંઈ ખબર છે કે શબે કદ્ર કેવી છે? (૨) શબે કદ્ર હજાર માસથી બેહતર છે (૩)...
વધારે વાંચો »સુરએ અલક ની તફસીર
અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.
(હે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨)...
વધારે વાંચો »સુરએ તીન ની તફસીર
કસમ છે અંજીરના તથા ઝયતૂતના (૧) અને કસમ છે તૂરે સિનીનના (૨) અને કસમ છે આ અમનવાળા શહેર(મક્કા મુઅઝઝ્મા) ના (૩)...
વધારે વાંચો »