તફસીર

સૂરએ લહબ ની તફસીર

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ‎﴿١﴾‏ مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ‎﴿٢﴾‏ سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ‎﴿٣﴾‏ وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ‎﴿٤﴾‏ فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ‎﴿٥﴾‏ અબુ લહબના હાથ ટૂટી જાય અને તેનો સત્યાનાશ થાય (૧) ન તેનો માલ તેનાં કામ માં આવ્યો અને ના તો તેની કમાણી (૨) તે ખૂબ જ જલ્દી ભડકતી જ્વાળાઓની આગમાં જશે …

વધારે વાંચો »

સુરએ નસર ની તફસીર

(હે મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે અલ્લાહની મદદ અને ફતહ (મક્કાની ફતહ) આવી જાય (૧) અને તમો લોકોને જોઈલો કે તેઓ ઝુંડનાં ઝુંડ અલ્લાહનાં દીનમાં દાખલ થઈ રહ્યા છે (૨) તો તમો પોતાનાં પરવરદિગારની તસ્બીહ તથા તહમીદ કરો અને તેમનાંથી મગફિરત તલબ કરો. બેશક તેવણ ઘણાં માફ કરવા વાળા છે (૩)...

વધારે વાંચો »

સુરતુલ કાફિરૂન ની તફસીર

તમે કહી દો કે હે કાફિરો (૧) ન હું તમારા માબૂદોની પરસતિશ કરતો છું (૨) અને ન તમે મારા માબૂદની પરસતિશ કરતા છો (૩) અને ન (ભવિષ્યમાં) તમારા માબૂદોની પરસતિશ કરિશ (૪)...

વધારે વાંચો »

સુરએ માઊન

શું તમે તે માણસને જોયો છે જે રોજે જઝાનાં દિવસને નકારે છે (૧) તો તે તે માણસ છે જે યતીમને ઘક્કો આપે છે (૨) અને મોહતાજ (જરૂરિયાતમંદો)ને ખાવાનું આપવાની તરગીબ નથી આપતો (૩) પછી મોટી ખરાબી છે તે નમાઝિયોનાં માટે (૪)...

વધારે વાંચો »

સુરએ કુરૈશની તફસીર

કુરૈશની ઈઝ્ઝત તથા મહાનતાનો જાહેરી કારણ આ છે કે તેનાં અંદર કેટલાક ઉચ્ચ અખલાક તથા અવસાફો હતા જેવીરીતે કે અમાનત દારી, શુકર ગુઝારી, લોકોની રિઆયત, તેમની સાથે સારો વ્યવ્હાર અને બેબસ લાચાર લોકો અને મઝલૂમોંની મદદ કરવુ વગૈરહ. આવા પ્રકારનાં ઉચ્ચ અખલાક તથા અવસાફ કુરૈશની ફિતરતમાં દાખલ હતુ. આજ કારણ છે કે અલ્લાહ તઆલાએ તેઓને પોતાનું ઘર કાબા શરીફની ખિદમતનો શરફ અતા ફરમાવ્યો...

વધારે વાંચો »

સુરતુલ ફીલની તફસીર

શું આપને ખબર નથી કે આપનાં પરવરદિગાર હાથીવાળાઓ સાથે કેવું વર્તન કર્યુ ! (૧) શું તેવણે તેઓના બઘા દાવને (તદ્દન) ખોટા નહી કરી દીધા હતા? (૨) વળી, તેઓના ઉપર(અબાબીલ) પક્ષીઓનાં ટોળેટોળાં મોકલ્યાં હતા, (૩) જે તે લોકો પર ખંગરની કાંકરીઓ ફેંકતા હતા...

વધારે વાંચો »

સૂરતુલ હુમઝહની તફસીર

શું સમજ્યો કે તે ભાંગીતોડી નાખનારી શું વસ્તુ છે? (૫) તે અલ્લાહની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭) બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)...

વધારે વાંચો »

સુરતુલ અસ્રની તફસીર

સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)...

વધારે વાંચો »

સુરએ તકાષુરની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ اَلۡہٰکُمُ  التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ  الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا  سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ  کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾ کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ  الۡیَقِیۡنِ ؕ﴿۵﴾ لَتَرَوُنَّ  الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾ ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾ ‎ અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને …

વધારે વાંચો »