બંદાનાં ઊપર અલ્લાહ તઆલા દરેક પ્રકારનાં એહસાનાત (ઉપકારો) છે અને તો પણ બંદો અલ્લાહ તઆલાની સાથે પોતાનો ગુમાન નેક ન રાખે, બલકે આજ ખ્યાલ કરતો રહે કે અલ્લાહ તઆલા મારાથી નારાજ છે, તો આ કેટલો ખરાબ ખ્યાલ છે...
વધારે વાંચો »જીવનના દરેક પાસામાં સુન્નતનું પાલન કરો
ઈત્તેબાએ સુન્નતની જેટલી થઈ શકે પોતે પણ કોશિશ કરજો અને દોસ્તોને પણ તાકીદ કરજો...
વધારે વાંચો »તબ્લીગનો સાચો અર્થ
તબ્લીગ આ છે કે પોતાની શક્તિ, સલાહિયત અને યોગ્યતાની હદ સુઘી લોકોને દીનની વાત એ રીતે પહોંચાડવામાં આવે, જે રીતે પહોંચાડવાથી લોકોના માનવાની ઉમ્મીદ હોય. હઝરાતે અમ્બિયાએ કિરામ (અલૈ.) આ જ તબ્લીગ લઈને દુનિયામાં તશરીફ લાવ્યા...
વધારે વાંચો »ઇસ્લામને જીવિત કરવુ
અગર મુસલમાન પોતાની ઈસ્લાહ કરી લે અને દીન મુસલમાનમાં સ્થાપિત થઈ જાય, તો દીનતો તે છેજ, પણ દુન્યાની મુસીબતોનો પણ જે કંઈ આજકાલ તેમનાં પર ઢગલો છે (એટલે મુસીબતોનો) ઈન્શા અલ્લાહ થોડા દિવસોમાં કાયા પલટ થઈ જાય (મુસીબતો દૂર થઈ જાય)...
વધારે વાંચો »જીવનના દરેક પાસામાં મુબારક સુન્નતની ઈત્તેબાઆ કરવાનો પ્રયાસ કરો
મારા ચાચા (હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)) પણ મને ઈત્તેબાએ સુન્નતની નસીહત ફરમાવી હતી અને એ કે પોતાનાં દોસ્તોને પણ તેની તાકીદ કરતા રેહજો...
વધારે વાંચો »ઈસ્લામમાં કલિમાની હકીકત
પરંતુ આ હકીકી ઈસ્લામ નથી, બલકે નામ માત્રનો છે. હકીકી ઈસ્લામ આ છે કે મુસલમાનમાં “લા ઈલાહ ઈલ્લલ્લાહ” ની રૂહ જોવા મળે. અને કલિમહની રૂહ આ છે કે તેના સ્વીકાર પછી અલ્લાહ તઆલાની બંદગીનો પાકો ઈરાદો દિલમાં પૈદા થઈ જાય...
વધારે વાંચો »ઈમામ અબુ હનીફા (રહ.) નો અદબ
તે સહાબીએ ફરમાવ્યુ કે મોટા તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ છે પણ ઉમર મારી વધારે છે...
વધારે વાંચો »પવિત્ર પુરોગામીઓ (અકાબિરો)નાં જીવનનો અભ્યાસ વ્યક્તિને સુન્નત તરફ દોરી જાય છે
આપણા અકાબિરનાં જીવનનો અભ્યાસ તથા વાકિઆત ખૂબ જોયા કરો, વાંચ્યા કરો, સહાબામાં પણ મને જોવાથી દરેક રંગનાં મળ્યા છે. એવીજ રીતે આપણા અકાબિર પણ કે તેમાં પણ વિભિન્ન રંગનાં મને મળ્યા છે...
વધારે વાંચો »દીની ઈલ્મ હાસિલ કરવાનો મકસદ
ઈલ્મનો સૌથી પેહલો અને મહત્તવપૂર્ણ તકાઝો આ છે કે માણસ પોતાની જિંદગીનો હિસાબ કરે, પોતાની જવાબદારીઓ અને પોતાની ઊણપોને સમજે...
વધારે વાંચો »એહલે હકથી દુશ્મની ન હોવી સારી વાત છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આ પણ ફાયદાથી ખાલી નથી કે અગર ઈન્સાન કંઈ પણ ન કરે તો ઓછામાં ઓછુ તેણે અહલે હક(ઉલમા) થી દુશ્મની (દીલી દુશ્મની અને કીનો) તો ન જ હોવી જોઈએ. આ દુશ્મની ઘણી ખતરનાક વસ્તુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ …
વધારે વાંચો »