મલફૂઝાત (ટુચકાઓ)

પવિત્ર પુરોગામીઓ (અકાબિરો)નાં જીવનનો અભ્યાસ વ્યક્તિને સુન્નત તરફ દોરી જાય છે

આપણા અકાબિરનાં જીવનનો અભ્યાસ તથા વાકિઆત ખૂબ જોયા કરો, વાંચ્યા કરો, સહાબામાં પણ મને જોવાથી દરેક રંગનાં મળ્યા છે. એવીજ રીતે આપણા અકાબિર પણ કે તેમાં પણ વિભિન્ન રંગનાં મને મળ્યા છે...

વધારે વાંચો »

એહલે હકથી દુશ્મની ન હોવી સારી વાત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આ પણ ફાયદાથી ખાલી નથી કે અગર ઈન્સાન કંઈ પણ ન કરે તો ઓછામાં ઓછુ તેણે અહલે હક(ઉલમા) થી દુશ્મની (દીલી દુશ્મની અને કીનો) તો ન જ હોવી જોઈએ. આ દુશ્મની ઘણી ખતરનાક વસ્તુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ …

વધારે વાંચો »

ઉલમા અને બુઝુર્ગોની બેઅદબી પોતાનુંજ નુકસાન છે

“ઉલમા અને બુઝુર્ગોની બે અદબી અથવા તેમની બદગુમાની એ તો ઘણી મોટી વાત છે, સામાન્ય માણસ સામાન્ય મુસલમાનની આબરૂ રેઝી અને બદગુમાની એ કોઈપણ રીતે જાઈઝ નથી, બઘા બુઝુર્ગો અને ઉલમા માંથી ખુદાનખ્વાસ્તા અગર કોઈની બેઅદબી થઈ ગઈ હોત તો યાદ રાખજો પોતાનું બઘુજ ગુમાવી દેશો.”...

વધારે વાંચો »

દીનનાં કામની બરકતો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “અસલ તો આજ છે કે અલ્લાહ તઆલાની રઝા અને આખિરતમાં બદલો મેળવવાની નિય્યતથી જ દીની કામ કરવામાં આવે, પરંતુ તરગીબ(પ્રોત્સાહન) માટે સંજોગો મુજબ દુન્યવી બરકાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. કેટલાક માણસો એવા હોય છે કે શરૂઆતમાં દુન્યવી બરકાતની આશાએ કામમાં લાગે …

વધારે વાંચો »

રાહત પહોંચાડવુ ફર્ઝ છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મેં તો હંમેશા આ વાતનો ખ્યાલ રાખ્યો કે શરીઅતનાં હુદૂદથી વધીને ન હોય એટલા માટે મેં પોતાના બુઝુર્ગોની જૂતીઓ ઉઠાવવાની ખિદમત નહી કરી, માત્ર આ ખ્યાલથી કે તેઓ પસંદ નહી કરતા હતા ક્યાંક એમને તકલીફ ન થાય અને તકલીફ પહોંચાડવુ શરીઅતની …

વધારે વાંચો »

સુલહા(નેક લોકો) ની સુરત અપનાવવામાં પણ ફાયદો છે

તો દોસ્તો ! સૂરત બનાવી લો. અલ્લાહ તઆલા હિફાઝત પણ કરશે અને તરક્કી પણ ઘણી મળશે. વગર ટીકટે અંદર પણ ચાલી ગયો. બઘુજ થયુ...

વધારે વાંચો »

સૌથી વધારે નફરતનાં કાબિલ વસ્તુ તકબ્બુર છે

સૌથી વધારે નફરત વાળી વસ્તુ મારા ધ્યાનમાં તકબ્બુર છે આટલી નફરત મને કોઈ ગુનાહથી નથી જેટલી તેનાંથી છે. એમતો બીજા બઘા પણ  મોટા મોટા ગુનાહ છે જેવી રીતે કે ઝીના, શરાબ પીવુ વગૈરહ, પણ..

વધારે વાંચો »

દીનની તબ્લીગની મેહનત

“લોકોને દીનની તરફ કેવી રીતે લાવવા અને કેવી રીતે દીનના કામમાં લગાવવા તે માટેના ઉપાયો વિચારતા રહો (જેવી રીતે દુનિયાવાળાઓ પોતાના દુન્યવી હેતુઓ માટે અનેક પ્રકારની યુક્તિઓ વિચારતા રહે છે) અને જે માણસને જે પદ્ઘતિથી આ કામ તરફ આવવાની શક્યતા હોય તેની સાથે તે પદ્ધતિ અનુસાર કોશિશ કરો.”...

વધારે વાંચો »

માં-બાપની ફરમાંબરદારી વધારે રોઝીનો ઝરીઓ

“જીવન અને રોઝીમાં વૃદ્ધી અને બરકતનું કારણ માં-બાપની વાતોનું પાલન કરવા અને ફરમાંબરદારી પર છે. માં-બાપની વાતો માનવા વાળો, અદબ કરવા વાળો, ખિદમત કરવા વાળો ક્યારેય પણ રોઝીની તંગીથી પીડાતો નથી અને જે માં-બાપની નાફરમાની કરવા વાળો હોય તે એક ન એક દિવસે પરેશાની માં ફસાઈને રહે છે.”...

વધારે વાંચો »