હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ “વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …
વધારે વાંચો »આપણાં પૂર્વજોનાં અખલાક
“આપણે આપણાં પૂર્વજો(મોટાવો)નાં મુઅલ્લીક સાંભળ્યુ છે કે લોકો તેઓનાં હાલાત જોઈને અને તેઓની સૂરતોંને જોઈને જ મુસલમાન થઈ જાતા હતા અને એક આપણે છે કે આપણાં અખલાક જોઈને લોકો ક્યાં જઈ રહ્યા છે.”...
વધારે વાંચો »નમાઝ દીનનો સ્થંભ છે
નમાઝને હદીષે પાકમાં “ઈમાદુદ્દીન”(દીનનો સ્થંભ) ફરમાવામાં આવેલ છે. એનો આ મતલબ છે કે નમાઝ ઉપર બાકી દીનનો આધાર છે અને તે નમાઝથી જ મળે છે. નમાઝમાં દીનની સમજ પણ મળે છે...
વધારે વાંચો »શેતાનનાં વસવસાને અવગણવુ
એક સાહબને જેવણ વસાવિસમાં મુબ્તલા(પિડાતા) હતા. સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે શૈતાનને ભગાવવાની તદબીર આ છે કે હિમ્મતથી તેનો મુકાબલો કરો અને મુકાબલો આજ છે કે તેની તરફ ઘ્યાન ન કરો...
વધારે વાંચો »મામૂલાતની પાબંદી
મેં મારા વાલિદ સાહબ અને હઝરત મદની બન્નેવને રાતનાં છેલ્લાહ પહોર (તહજ્જુદ)માં એકાંતમાં રડતા અને કરગડતા જોયા આ બન્નેવ બિલકુલ એવા રડતા હતા જેવી રીતે મકતબમાં બાળકને માર પડી રહ્યો હોય...
વધારે વાંચો »ખુશહાલી સુન્નત પર અમલ કરવામાં છે
તો જે લોકોને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅ (અનુકરણ) માં સાદાઈ ભર્યુ સમાજ જીવન પસંદ હોય અને તેમને એમાં જ આનંદ અને ચેન મળવા લાગે, તેઓના ઉપર અલ્લાહ તઆલાનું મોટું ઈન્આમ છે કે અલ્લાહ તઆલાએ એમના માટે એવી વસ્તુઓમાં ચેન મૂકી દીઘું જે બેહદ સસ્તી છે અને જે ગરીબમાં ગરીબ માણસ માટે પણ આસાનીથી ઉપલબ્ઘ થઈ શકે છે...
વધારે વાંચો »નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી
"નાણામાં તકવો (ધર્મનિષ્ઠા) ભાગ્યે જ જોવા મળે છે. કામો અને આમાલ તો આજકાલ ઘણાં બઘા જોવા મળે છે. તહજ્જુદ ચાશ્ત ઈશરાક વિર્દ વઝીફા તો ઘણું છે પણ ધનનો મોહ ન હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જો હા, પરંતુ મોહબ્બત રાખવી હોય તો સાવચેતી રાખો કે તે તેના કરતા વધુ છે."...
વધારે વાંચો »આવકની દૃષ્ટિએ ખર્ચ કરવુ
જેટલી ચાદર હોય તેટલોજ પગ ફેલાવવુ જોઈએ, એટલે પેહલા જોઈ લો કે આપણી પાસે કેટલુ છે અને કેટલા પૈસા છે પછી તેટલાજ પૈસા અથવા વસ્તુઓનાં અંદર ખર્ચો કરશો, તો ઈન્શા અલ્લાહ માલી પરેશાની ઉઠાવવી નહી પડશે...
વધારે વાંચો »મુસ્લિમોના ધાર્મિક પતન પર સહાનુભૂતિ અને ચિંતા વ્યક્ત કરવી
દુનિયાનાં નુકસાનને નુકસાન સમજવામાં આવે છે, પરંતુ દીનનાં નુકસાનને નુકસાન સમજવામાં નથી આવતું. પછી આપણી ઉપર આસમાનનો રબ કેવી રીતે કૃપા દાખવે, જ્યારે કે આપણને મુસલમાનોની દીની દુર્દશા જોઈને દયા નથી ઉપજતી...
વધારે વાંચો »મોટાવોની ઈસ્લાહનો તરીકો
મૌલવી મોહમ્મદ રશીદની આ વાતથી હું ઘણો ખુશ થયો. કારણકે કેહવાનું તો જરૂરીજ હતુ, પણ એવણે ઘણાંજ અદબથી કહ્યુ. આ પૂછ્યુ કે શું આ વેપારમાં તો દાખલ નથી...
વધારે વાંચો »