હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “શયતાનનો આ ઘણો મોટો ઘોકો છે કે તે ભવિષ્યમાં મોટું કામ કરવાની ઉમ્મીદ બંઘાવીને તે નાના કામથી રોકી દે છે, જે આ ઘડીએ શક્ય હોય છે, તે ચાહે છે કે બંદો આ ઘડીએ જે સારું કામ કરી શકતો હોય એનાંથી એને …
વધારે વાંચો »મદદનો આધાર
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “ફતહ તથા નુસરત(મદદ)નો આધાર અછત અને વિપુલતા પર નથી તે વસ્તુજ અલગ છે. મુસલમાનો એ માત્ર તેજ એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ખુદા તઆલાની રઝા પછી કામમાં લાગી જવુ જોઈએ અગર કામયાબ થઈ ગયા શુકર કરો નાકમયાબ થઈ ગયા …
વધારે વાંચો »સાલિહીનની ઈત્તેબાઅ
પ્યારો ! માણસ પોતાની જાતથી નથી વધતો, અલ્લાહ જલ્લ શાનુહુ જેને વધારાવે તેજ વધે છે, પોતાની જાતને નીચી કરી નાંખો, પોતાનાં સમકાલિન (મુઆસિરીન) માંથી દરેકને પોતાનાંથી મોટા સમજો...
વધારે વાંચો »દીનનો પાયો મજબૂત બનાવવો
અમારી દ્રષ્ટિએ ઉમ્મતની સર્વપ્રથમ જરૂરત આ જ છે કે દરેકના દિલમાં પહેલાં ઈમાનની રોશની પહોંચી જાય...
વધારે વાંચો »અલ્લાહ તઆલાનો મામલો બંદાની અપેક્ષા મુજબ
અલ્લાહ તઆલા પોતાનાં બંદાની સાથે રહમત અને ફઝલનોજ મામલો ફરમાવે છે. તે કોઈની મેહનત અને તલબને બેકાર અથવા ભૂલતા નથી...
વધારે વાંચો »લોકોને દીનની તરફ ખેંચવા
મૌત તથા જીવનનો કોઈ ભરોસો નથી, યાદ રખો, એક વસિય્યત કરતો છું સલાહ આપતો છું તે આ છે કે જ્યાં સુઘી થઈ શકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તિબાઅની કોશિશ કરો. બીજી વાત જે આ સમયમાં કેહવી જોઈએ તે આ છે કે...
વધારે વાંચો »દીનની તલબ તથા ફિકર પૈદા કરવુ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આપણાં નજદીક આ વખતમાં ઉમ્મતની અસલ બિમારી દીનની તલબ અને કદર(મહત્ત્વતા) થી એમના દિલો ખાલી છે. જો દીનની ફિકર તથા તલબ એમનાં અંદર પૈદા થઈ જાય અને એમનાં દિલોમાં દીનની મહત્તવતા અને સમજણ જીવિત થઈ જાય, તો ઈસ્લામિયત જોત જોતામાં સમૃદ્ધ …
વધારે વાંચો »બુઝુર્ગોની તરક્કી અને વર્તમાન તરક્કી
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ “વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …
વધારે વાંચો »આપણાં પૂર્વજોનાં અખલાક
“આપણે આપણાં પૂર્વજો(મોટાવો)નાં મુઅલ્લીક સાંભળ્યુ છે કે લોકો તેઓનાં હાલાત જોઈને અને તેઓની સૂરતોંને જોઈને જ મુસલમાન થઈ જાતા હતા અને એક આપણે છે કે આપણાં અખલાક જોઈને લોકો ક્યાં જઈ રહ્યા છે.”...
વધારે વાંચો »નમાઝ દીનનો સ્થંભ છે
નમાઝને હદીષે પાકમાં “ઈમાદુદ્દીન”(દીનનો સ્થંભ) ફરમાવામાં આવેલ છે. એનો આ મતલબ છે કે નમાઝ ઉપર બાકી દીનનો આધાર છે અને તે નમાઝથી જ મળે છે. નમાઝમાં દીનની સમજ પણ મળે છે...
વધારે વાંચો »