હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ હોને કા યકીન) હી કામયાબી હૈ. કોઈ પણ વ્યક્તિ તેના અમલથી કામયાબ થશે નહીં. અલ્લાહના ફઝલથી જ તે કામયાબ થશે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ ફરમાવે છે: لن يدخل الجنة احد بعمله قالوا ولا انت …
વધારે વાંચો »અપને આપ કો મિટાના ચાહિએ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહે એકવાર ફરમાવ્યું: એક મોટા આલિમ અહીં આવ્યા અને મને તેમને થોડી નસીહત કરવા કહ્યું. મેં કહ્યું કે તમે પોતે આલિમ છો. હું તમને શું નસીહત કરી શકું? તેમણે ફરી ઇસરાર (આગ્રહ) કર્યો. મેં કહ્યું: મને તો બસ એક જ સબક યાદ છે, હું તેનેજ …
વધારે વાંચો »તમામ તકલીફો ઘટાડવાની તદબીર
એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે. હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું: ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે …
વધારે વાંચો »બુઝ્રગાને-દીનના પગલે ચાલવાનો સખત પ્રયાસ કરો
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિયા રહ઼િમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું: અકાબિરના પગલે ચાલવાની ખૂબ કોશિશ કરો. મેં આમાં ઘણી બરકત જોઈ છે. મેં હઝરત ગંગોહી રહ઼િમહુલ્લાહને ખૂબ જોયા. તે પછી, ચાર અકાબિરોને જોયા: હઝરત સહારનપુરી, હઝરત થાનવી, હઝરત રાયપુરી, હઝરત કાંધલવી (હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ) રહ઼િમહુમલ્લાહ. ઇર્શાદ ફરમાવ્યું: (જેનો ખુલાસો એ …
વધારે વાંચો »ઇલ્મે-દીન અને ઝિક્રે-અલ્લાહની પૂરેપૂરી પાબંદી
એક દિવસ ફજરની નમાજ પછી, નિઝામુદ્દીન મસ્જિદમાં આ (તબ્લીગની) તહરીકમાં ભાગ લેતા લોકોનો મોટો મજ્મો હતો અને હઝરત મૌલાના (ઇલ્યાસ) રહ઼િમહુલ્લાહની તબિયત એટલી બધી ખરાબ હતી કે પથારી પર સૂતા સૂતા પણ બે-ચાર શબ્દ જોરથી બોલી શકતા ન હતા. તોપણ તેમણે જોર દઈને એક ખાસ ખાદિમને બોલાવ્યો અને તેના દ્વારા …
વધારે વાંચો »ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું છું, દરેક જણ સાંભળી લે. યાદ રાખવાની વાત છે કે આ લાઈનમાં બે વસ્તુઓ તાલિબ (મુરીદ) માટે રાહઝન છે અને ઘાતક ઝેર છે. એક: તાવીલ પોતાની ગલતી(ભૂલ)ની, અને બીજી: પોતાના પીર (શેખ, હઝરત) પર એતિરાઝ. …
વધારે વાંચો »અમલ અને મહેનત કરવા વગર કોઈ ચારો નથી
શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મારા વ્હાલાઓ! કંઈક કરી લો. مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે. ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા. એક દિવસ તેઓ …
વધારે વાંચો »મહેમાનનો ઈકરામ
એક વખત એવું બન્યું કે કદાચ વરસાદ વગેરેને કારણે મૌલાનાને ત્યાં ગોશ્ત ન આવ્યુ અને તે દિવસે મહેમાનોમાં મારા મોહતરમ બુઝુર્ગ (જે હઝરત મૌલાનાના ખાસ ચાહિતા પણ છે) તેઓ પણ હતા, ગોશ્ત પ્રત્યે ની તેમની તમન્ના હઝરત મૌલાના ને ખબર હતી. આ ગરીબ પણ હાજર હતો. મૈં જોયું કે મૌલાના …
વધારે વાંચો »જોવા જેવી વસ્તુ દિલ છે
હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: લોકો આ’માલને જુએ છે; પરંતુ જોવાની વસ્તુ છે દિલ કે તેના દિલમાં અલ્લાહ અને રસુલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત (આદર,સમ્માન) કેટલો છે. ગામડિયા છે, ગંવાર લોકો છે; પરંતુ તેઓના દિલોમાં અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) …
વધારે વાંચો »મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું વિચારું છું કે દરેકને મોતનો સામનો કરવો પડે છે, તો પછી આપણે મોતને કેમ યાદ નથી કરતા? આજે અસર પછી અમારા એક પડોશીનો ઇન્તિકાલ થઈ ગયો, અલ્લાહ ત’આલા મગ્ફિરત ફરમાવે! તેમણે અસરની નમાઝ અદા કરી …
વધારે વાંચો »