સવાલ: શું વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે? જવાબ: વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે; પરંતુ, મસ્જિદના આદાબમાંથી છે કે વુઝ઼ૂ સાથે મસ્જિદમાં દાખિલ થવુ જોઈએ અને જ્યાં સુધી મસ્જિદમાં રહે વુઝ઼ૂ સાથે રહેવું જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ﴿الحج: ٣٢﴾ …
વધારે વાંચો »ફર્ઝ ગુસલ વખતે કાનની બૂટના સૂરાખના અંદરના ભાગને ધોવુ
સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, ઔરત જ્યારે ફર્ઝ ગુસલ કરે ત્યારે કાનની લોબ અથવા બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે. (કાનની બૂટ= તે નરમ ગોશ્ત જે કાનનો નીચલો હિસ્સો છે, કાનની લોબ) અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (الفصل الأول …
વધારે વાંચો »ઇસ્તિબરા શું છે?
સવાલ: ઇસ્તિબરા શું છે અને શું ઇસ્લામમાં તેની ઇજાઝત છે? જવાબ: ઇસ્તિબરા એટલે કઝાએ-હાજત પછી એટલી રાહ જોવી કે પેશાબના બાકી ટીપાં નીકળી ગયા હોવાની ખાતરી થઇ જાય. ઇસ્લામમાં આની ન ફક્ત ઇજાઝત છે; બલ્કે એક મહત્વપૂર્ણ બાબત છે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. يجب الاستبراء بمشي أو تنحنح أو …
વધારે વાંચો »ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો વગેરે વાંચવું
સવાલ – શું કઝાએ-હાજત વખતે ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો, મેગેઝિન વગેરે વાંચવું અથવા ફોન અને ઈન્ટરનેટ વગેરે વાપરવુ દુરૂસ્ત (સહીહ) છે? જવાબ – ટોયલેટ-બાથરૂમ કઝાએ-હાજત (શૌચકર્મ) માટે છે, તેમાં ફોન વગેરેનો ઉપયોગ અથવા પેપર વગેરે વાંચવુ મુનાસિબ નથી. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: …
વધારે વાંચો »છોકરાની નાપાકી ધોવડાવા પછી વુઝુ
સવાલ- શું નાના છોકરાઓની નાપાકી વગેરે ધોવડાવાથી વુઝુ ટુટી જાય?
વધારે વાંચો »મઝી નું નીકળવુ
સવાલ- હું જયારે પણ કોઈ ખુબસુરત છોકરીની ફોટો જોવુ છું. તો ઘણીવાર મેં નોંધ કરું છું કે મઝી નીકળી જાય છે. એવામાં મારે શું કરવુ જોઈએ, ગુસલ યા કપડાં બદલવુ જોઈઅ?
વધારે વાંચો »માંથુ ખુલ્લુ રાખી બયતુલખલા (સંડાસ) માં જવુ
સવાલ- જયારે અમે ટોયલેટમાં યા બાથરૂમ (સ્નાનગૃહ) માં જઈએ તો શું માથા પર ઓઠણી નાંખવી જરૂરી છે? યા મરદ ખુલલાં માથે ટોયલેટમાં જઈ શકે? યા અગર જરૂરી છે તો કેમ?
વધારે વાંચો »બયતુલખલા (સંડાસ) માં વુઝુ કરવુ
સવાલ- શું વુઝુ બયતુલખલા (સંડાસ) અને બાથરૂમ (સ્નાનગૃહ) જોડાયેલા હોય તેવી જગ્યામાં કરી શકાય?
વધારે વાંચો »એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ
સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?
વધારે વાંચો »વુઝુ કરવા પછી ટી.વી જોવુ
સવાલ- અગર અમે વુઝુ કરવા પછી ટી.વી જોઈએ, પીકચર અથવા નાટક જોઈએ યા સંગીત સાંભળીએ તો શું અમારુ વુઝુ ટુટી જશે યા નહી?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી