લેખ સમૂહ

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૬)‎

અલ્લાહ તઆલાએ દુનિયાને સૌથી બેહતરીન શકલમાં પૈદા કરી છે અને તેનો નિઝામ એટલો મજબૂત બનાવ્યો છે કે દુનિયાની દરેક વસ્તુ સંપૂર્ણપણે ક્રમબદ્ધ અંદાજમાં અલ્લાહ તઆલાની મશિય્યત(ઈચ્છા)નાં અનુસાર ચાલી રહી છે...

વધારે વાંચો »

(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે? શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળા અને મેહમાનોનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પંદરમું પ્રકરણ)‎

અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાની જીંદગી દુરૂસ્ત કરવાની અને જીંદગીનાં તમામ કાર્યોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં તરીકાવો પર ચાલવાની તૌફીક અતા ફરમાવે અને આપણને બઘીને સારા અંતની દૌલતથી સરફરાઝ ફરમાવે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ચવ્વુદમું પ્રકરણ)‎

જ્યારે ઈન્સાન શરીઅતનાં મુતાબિક જીવન પસાર કરે છે, તો તેને સાચી ખુશી અને મસર્રત હાસિલ થાય છે, અગરજો તેની પાસે માલો દૌલત વધારે ન હોય અને અગર તે શરીઅતનાં મુતાબિક જીંદગીન પસાર કરે, તો તેને સાચી ખુશી કદાપી હાસિલ નથી થતી, અગરજો તેની પાસે બેપનાહ માલો દૌલત હોય...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم ખૈરો બરકતની ચાવી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં જમાનામાં એક વખત કબીલએ બનુ અશ્અરનો એક પ્રતિનિધિમંડળ યમનથી હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા. મદીના મુનવ્વરા પહોંચ્યા બાદ તે પ્રતિનિધિમંડળનું ભથ્થુ ખતમ થઈ ગયુ, તો તેવણે એક માણસને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં મોકલ્યા, જેથી …

વધારે વાંચો »

મરઝુલ મૌત

અગર કોઈ માણસ મરઝુલ મૌતમાં હોય, પણ તે બીજા કોઈ કારણસર મરી જાય (દાખલા તરીકે તે કેન્સરનાં છેલ્લા સ્ટેપમાં સપડાયેલો હોય, પણ તે ગાડી સાથે અકસ્માતમાં મરી જાય) તો પણ તે બીમારીને “મરઝુલ મૌત” કેહવામાં આવશે...

વધારે વાંચો »

મુસલમાનની ગર્ભવતી ખ્રિસ્તી કે યહૂદી બિવીને ક્યાં દફન કરવામાં આવે?

અગર ગર્ભવતી ઔરત મરી જાય અને તેનાં પેટમાં બાળક જીવિત હોય, તો બાળકને ઓપરેશન મારફતે કાઢવામાં આવશે અને અગર બાળક જીવિત ન હોય, તો તેને કાઠવામાં નહી આવશે.۔۔

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

અમે દુઆગીર છીએ કે અલ્લાહ તઆલા આપણી ઔરતો (માં-બહેનો) માં “હયા” ની સિફત જીવિત ફરમાવે અને તેવણને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં અને અઝવાજે મુતહ્હરાત (આપણા નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની બીવિયો) નાં તરીકાવો પર અમલ કરવાની તૌફીક ઈનાયત ફરમાવે. આમીન...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૧)‎

بسم الله الرحمن الرحيم શર્મો હયાની કમી – રોગચાળા (બિમારીઓ)નું મુખ્ય કારણ અલ્લાહ તઆલાએ ફળોની ખૂબસૂરતી અને હિફાઝતનાં માટે “છાલ” બનાવી છે, જ્યારે “છાલ” ઊતરી જાય છે, તો ફળોની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે સલામત નથી રેહતા. બલકે તે ઘણાં જલદી ખરાબ થઈ જાય છે અને તેનાં અંદર …

વધારે વાંચો »