લેખ સમૂહ

(૬) જનાઝાથી સંબંઘિત મસઅલો

મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો (હાથ, પગ, નાક અને ઘુંટણો) પર કાફૂર લગાવવુ મુસ્તહબ છે. અલબત્તા કાફૂરનો પેસ્ટ બનાવવુ અને તેને મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો પર લગાવવુ દુરૂસ્ત નથી, કારણકે આ સુન્નતનાં ખિલાફ છે અને મય્યિતનાં ચેહરા અને બીજા અંગો તેનાંથી ખરાબ દેખાય છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૭)‎

જે માણસ અલ્લાહ તઆલાની વિશેષ રહમતનો તલબગાર છે, તેને જોઈએ કે તે પાંચ વખતની નમાઝો જમાઅતની પાબંદીની સાથે મસ્જીદમાં અદા કરે, બઘા ગુનાહોથી બચે અને મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીની સાથે પેશ આવે અને તેઓનાં અધિકરાને અદા કરે...

વધારે વાંચો »

(૪) જનાઝાથી સંબંઘિત મસઅલા

શહીદ પર ગુસલ વાજીબ નથી, તેથી અગર કોઈ માણસની હત્યા કરી દેવામાં આવી હોય, તો તેને તેનાં લોહીની સાથે દફન કરી દેવામાં આવશે અને તેને ગુસલ આપવુ વાજીબ નહી થશે...

વધારે વાંચો »

(૩) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

સવાલઃ શું મય્યિતનાં નજીકની સંબંઘી ઔરતો તઅઝિયત કરે અથવા મોહલ્લાની બીજી ઔરતોં પણ તઅઝિયત કરી શકે છે? જવાબઃ તઅઝિયત સુન્નત છે અને તઅઝિયતની સુન્નત મય્યિતનાં નજીકનાં રિશ્તેદારોની સાથે ખાસ નથી, બલકે મય્યિતનાં કરીબી રિશ્તેદાર અને તે લોકો જેઓ મય્યિતનાં રિશ્તેદાર નથી બઘા તઅઝિયત કરી શકે છે....

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૬)‎

અલ્લાહ તઆલાએ દુનિયાને સૌથી બેહતરીન શકલમાં પૈદા કરી છે અને તેનો નિઝામ એટલો મજબૂત બનાવ્યો છે કે દુનિયાની દરેક વસ્તુ સંપૂર્ણપણે ક્રમબદ્ધ અંદાજમાં અલ્લાહ તઆલાની મશિય્યત(ઈચ્છા)નાં અનુસાર ચાલી રહી છે...

વધારે વાંચો »

(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે? શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળા અને મેહમાનોનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પંદરમું પ્રકરણ)‎

અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાની જીંદગી દુરૂસ્ત કરવાની અને જીંદગીનાં તમામ કાર્યોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં તરીકાવો પર ચાલવાની તૌફીક અતા ફરમાવે અને આપણને બઘીને સારા અંતની દૌલતથી સરફરાઝ ફરમાવે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ચવ્વુદમું પ્રકરણ)‎

જ્યારે ઈન્સાન શરીઅતનાં મુતાબિક જીવન પસાર કરે છે, તો તેને સાચી ખુશી અને મસર્રત હાસિલ થાય છે, અગરજો તેની પાસે માલો દૌલત વધારે ન હોય અને અગર તે શરીઅતનાં મુતાબિક જીંદગીન પસાર કરે, તો તેને સાચી ખુશી કદાપી હાસિલ નથી થતી, અગરજો તેની પાસે બેપનાહ માલો દૌલત હોય...

વધારે વાંચો »